________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૬૦)
શિરપર પાંચ વસે પરમેશ્વર, ઘટમાં ઝીણી બ્હારી; આપ અભ્યાસ સમજે છેવિરલા, નિરખે ધ્રુવની તારી. અવધુ ૩ આશા મારી આસન ઘર ઘટમાં, અજપા જપવા જામે; આનંદઘન ચેતનમય મૂર્તિ, નાથ નિરંજન પામે.
અવધૂ ૪
૫૪ ૮
સાખી–આતમ અનુભવ ફૂલની, નવલી કાઇક રીત; નાક ન પકડે વાસના, કરે ન કર્ણ પ્રતીત.
રાગ ધનાશ્રીવા સારંગ.
અનુભવ નાથને કેમ ? ન જગાડે, મમતા સગ તે પામી અજાગલ, સ્તનથી પયને કાઢે. અનુભવ ૧
મ્હારા કહ્યાથી ખીજ કરીશ નહી, તું એમ જ શીખવાડે; અતીવ કહ્યાથી લાગે એવું, આંગળી સર્પ દેખાડે. અનુભવ૦ ૨ ખીજાને સગ રાચ્ચેા ચેતન, ચેતન આપ બતાવે; આનંદઘનની સુમતિ આની, સ્વરૂપસિદ્ધ સમજાવે, અનુભવ૦ ૩
૫૬ ૯ રાગ–સારંગ.
નાથ નિહાળેા આપ મતા છે, વાંચક શઠ ધન સંચય કરતા; અંતે તે કર્મ વિષે ખત્તા છે.
નાથ૦ ૧
નાથ૦ ૨
આપ છુંચાયા હાંસી જગની, શીખામણુ ક્યાંથી જણાશે ? નિજજન મુનિ જન મેળા સ્વાદુ, જેવા દુધ પતાસે, મમતા દાસી સદા દુઃખકારી, વિવિધ પ્રકાર સતાપે; આન ંદધન પ્રભુ વિનતી માના, હેતુ ખરી સમતા છે, નાથ૦ ૩
For Private And Personal Use Only