________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૪ ) તેમ અન્ય મુજને પૂજ્ય વસ્તુ, અવનિ માંડે છે અતિ;
પણ સર્વ મધ્યે સગુરૂના, ચરણને માને મતિ. ૧૦ તવ વાક્ય વણા નાદમાં, મુજ મન હરણ તલ્લીન થયું;
જળ અન્નથી રૂચિ ત્યાગીને, નિજ ભાન સર્વ ભૂલી ગયું. તે હરણને મરવું અગર, જીવવું તમ્હારે હસ્ત છે;
હે જીવનના આધાર? તમથી, હૃદય મમ અલમસ્ત છે. ૧૧ સંબધીઓના કલેશ તે, હમેશ અતિ અમુઝાવતા;
તેની સ્મૃતિ ભુલવા થવા, સુખરૂપ દવા સમજાવતા. એ આપ વિણ ઓષધ હુને, સમઝાવી કણજ આપશે ?
મહરાજ ? હે ગુરૂરાજ ? સંકટ કે મહારાં કાપશે? ૧૨ વ્યવહાર રૂપ અપાર આ, દરિઆવ તરવા નાવ છો;
જ્ઞાની સ્વરૂપ ઉમરાવ રાવ, તણું તમે ઉમરાવ છે; છે કેણુ એ દુર્મતિ? ગંગા તજી છિલ્લર ભજે,
છે કેણુએ મનુષ્ય? કે, ત્વત્ ચરણ તજી બીજું યજે;૧૩ છે એક મુખ્યા હારી આ, અવધારજે વિજ્ઞાપના;
હરકેઈ સમયે સ્નેહથી, સંભાર ગણી આપના. પ્રભુ ભક્તિ કેરી શક્તિરૂપ, વેલ્લી સુભગ છવરાવજો, કરૂણ કરી અમૃત ભરી, વૃષ્ટિ સદા વર્ષાવજે. ૧૪
गु शब्दस्त्वन्धकारार्थो-रु शब्दस्तन्निरोधकः ।।
अन्धकारनिरोधित्वा-गुरुरित्यभिधीयते ।। દુહા આ મહારી અરજી તમે, સદ્ગુરૂ ધરિ લે ધ્યાન,
જીવ શિવ કરવા સ્નેહથી, ઘો નિર્મળ વરદાન ૧૫
For Private And Personal Use Only