________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૩૫ ) તમારોથથાય?(૨)
હરિગીત-ઇન્દ. પહેલે હો ધનવંત હું ને, ગર્વ ધનતાને હતે
મનમાં તથા તનમાં તથા, વચને ધનિક હું હર્ષતે; હું આપના ચરણે પડીને, આપને જ્યારે થયે;
તે દિવસથી બેહાલતા, પૂર્વક પ્રત્યે નિધન થયું. ૧ શાસ્ત્રો તણું વ્યાખ્યાન હું, વદતે હતો પંડિત હતા,
વેદો તણા અભ્યાસથી, આ વિશ્વમાં મંડિત હો; હું આપના ચરણે પડીને, આપને જ્યારે થયે;
વેદે ભેટ્યો શાસ્ત્રો ભૂલ્યો, ને મૂક જેવો થઈ રહ્યો. ૨ ને વડે હું દેખતે, દૃષ્ટિ અતિ લાંબી હતી;
દુનિયા તણા નવરંગને, દેખી મધુરતા વર્ષની; પણ આપના પાયે પડીને, આપને જ્યારે થયે,
તે દિવસથી નથી વિશ્વના રંગે વિકી હર્ષ. ૩ વ્હાલાં હતાં મુજને ઘણું ને, વ્હાલથી બેલાવતાં
હું એમને આનન્દથી ને, પ્રેમથી લાવતે; પ્રભુ? આપના ચરણે પડી, જ્યારે શરણુ સાચે થયે;
હાલાં તણું સહુ હાલથી, અળગો થઈ અળખે થયો. ૪ હારા હવે તું દાસને, રંજાડજે રંજાડજે,
લ્હારા પ્રત્યે? તું દાસને, વીતાડજે વીતાડજે, હારા ચરણની રજ હવે, કયારેય પણ ચૂકું નહી;
હું આપને ને આપ મુજ, એ સૂત્રને મૂકું નહીં. ૫
નોટ-અર્થાત ધનાભિમાન ગયું. ૨ પાંડિત્યાભિમાન ગયું. ૩ દષ્ટિમાં નિર્લેપ ભાવના આવી. ૪ વિશ્વનું હાલપ ગયું.
For Private And Personal Use Only