________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬ ) જીગનાનાદિથવું? (૨૧)
શાર્દૂલવિક્રિડિત. પુના સુપરાગ ત્યાગી અલિને, ક્યાંઈ બીજે ના–જવું:
મીનનાં સહુ વૃન્દને જળ તજી, ક્યાંઈ બીજે ના–જવું; આકાશે ફરતા મહાન શર્શીને, કયાંઈ બીજે ના-જવું,
હારે સૌમ્ય સુઆત્મદેવ તજીને, ક્યાંઈ બીજે ના-જવું. ૧ સંન્યાસી જનને સુ ત્યાગ તજીને, સંસારીઆ ના–થવું;
દાનીને નિજ દાન પંથ તજીને, કંજૂશયા ના–થવું, સંતોએ પથ શાસ્ત્રને તજી બીજે, ઉત્પન્થઆ ના–થવું;
મહારે સામ્ય સુઆત્મદેવ તજીને, અન્યાશ્રયી ના–થવું. ૨ મિત્રએ તજી મિત્રતા કપટતા વાળા કદી ના–થવું;
અગ્નિને રવિ તેજને કલુષતા,-વાળા કદી ના–થવું; વ્હાલાંએ તાજી વ્હાલ આપ ઘટનું, દ્વેષી કદી ના–થવું;
મ્હારે સેમ્ય સુઆત્મ દેવ તજીને, અન્યાશ્રયી ના–થવું. ૩ પિતાનો પતિ પ્રેમ ત્યાગી સતીને, બીજે પતિ યોગ્ય–ના,
પિતાની સતી ત્યાગી અન્ય વનિતા, સત્યાર્થિને ભેગ્ય-ના; શ્રીપક્ષીન્દ્ર ગરૂડને પ્રભુ વિના, સ્વારી બીજી યોગ્ય ના;
હારે સામ્યસુઆત્મ દેવતજીને, બીજે પ્રભુ એગ્ય ના. ૪ થઈ જાને હુશીઆર ભાઈ ? મન તું, ના બજે કષ્ટમાં,
લઈ જજે નિજ વૃત્તિઓ પ્રભુ પદે, શું સખ્ય છે દૃષ્ટમાં, જ્યારે ગન્ધ વિહીન થાય પૃથિવી, તેજસ્ વિના શ્રીરવિ, ત્યારે સૌમ્ય સુઆત્મપ્રેમહતું, થાજે બીજે જઇવસી. ૫
For Private And Personal Use Only