________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૯)
લાગી લગન છે આપની, આશ્રય ગૃહ્યો છે આપને,
અભિમાન પણ ધરતો નથી, ધનમાલથી હું આપને; તમ નામ અમ ઘટમાં હશે, ને મરણ આપદ આપશે, - લજ્યા જશે તો આપની, એમાં અમારું શું જશે? ૩ અપંખ બાળક પંખીનાં, ભૂખ્યાં નિહાળી રાહને, નિજ માતને આવ્યા તણી, તલસી રહે છે ચાહને, એવી તકાજું વાટ હું, કયારે સવારી આવશે?
લજ્યા જશે પ્રભુ? આપની, એમાં અમારૂં શું જશે? ૪ છે ચક્રવતી રાય હે, રોલેક્ય તારણ શ્રીપતિ ?
કાયા નગરમાં પાંચ જણ, ચિરી કરે હારી અતિ; ધનમાલ મુજ તુજ શરણનું, યદિ છેક તે ચોરી જશે, લજ્યા જશે તે આપની, એમાં અમારું શું જશે?
પતિનીવવુ . (૪૨)
હરિગીત-છન્દ. અગ્નિવડે ભડભડ થતી, વાળા વિષે જઈ પિઢવું,
એ અગ્નિના પરમાણુઓનું, લાલ પટકુળ એવું; સમશાનની એકાન્તમાં, સ્થિતિ રાખવી એ છે ખરૂં,
હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગણું છું આકરૂં. ૧ હાલી ત્રિયાને પ્રેમ પૂરણ,સંગ ત્યાગી ચાલવું,
વ્હાલા તનયના વિરહમાં, હેરાન નિજ હાથે થવું; રહેવું ભયાનક રાનમાં, જ્યાં વ્યાઘ અજગર સહ વડું;
વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું થયું છે આકરૂં. ૨ નટ-૧ મહારો-પિતાને. ૨ અતિપછાતવાળાકામ-ક્રોધ-લોભ-સ્નેહ-માન ૪ જ્ઞાન-વૈરાગ્ય-ભક્તિ વિગેરે.
For Private And Personal Use Only