________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૬૮ )
ડેની હુને જેમ વ્હાલી છે, પરનાર એવી વ્હાલી હા, મર્યાદ હીનતા હૃદયથી, સર્વસ્વ રીત્યા ખાલી હા. નયના ? હંમે વ્હાલાં ઘણાં, મર્યાદમાં જોતાં રહેા,
મન ? બુદ્ધિ ? છે વ્હાલાં તમેા, મર્યાદમાં મ્હાતાં રહેા; શ્રોત્રા ? હમે વ્હાલાં ઘણાં, મર્યાદ શબ્દો સાંભળેા,
મિત્રા ? ત્હમા વ્હાલા ઘણા, મર્યાદથી મુજમાં ભળે. યુ મ્હારી ત્વચા ? તુ વ્હાલિ છે, કર સ્પર્શી તુ મર્યાદમાં,
ચરણેા ? હૅમા વ્હાલા મ્હને, ચાલા પથે મર્યાદમાં; રસના ? તું છે વ્હાલી ઘણી, વદ શબ્દને મર્યાદમાં,
છે ચિત્ત ? તું વ્હાલું હુને, જા વસ્તુપ્રતિ મર્યાદમાં, ૬ કચ્છપ તણાં અંગે યથા, સહજે સમાઇ જાય છે,
મનવૃત્તિ સહુ મમ ઇન્દ્રિયેા, મર્યાદથી અચકાય છે; મર્યાદ કેરા શૃંગથી, આપત સમે હું ક્ષર નહી, મર્યાદ રસની કેકમાં, રીઝ્ર પ્રભુમાં તર થઇ.
લજ્ઞાનશેત્રમુત્રપમી. ( ૪૨ ) રિગીત ઇન્દ.
લાખ્ખા હજારા માનવી, દુ:ખમાં ડુમાણા છે અહીં, અગણીત તેમ ભવિષ્યમાં, દુ:ખમાં ડુલી જાશે સહી; એવા અપાર સમાજમાં, મ્હારૂ ંય પણ જે તે થશે,
લજ્જા જશે પ્રભુ ? આપની, એમાં અમારૂ શું જશે ? ૧ અવિદ્ય રહેતાં શિષ્યને, સદ્ગુરૂ તણી કીર્તિ નહી;
સુત નારી આપઢ પામતાં, ભર્તારની સદ્ગતિ નહી, સ્મરતા પ્રભા ? જો આપને, અમ આત્મ પીડા પામશે; લજ્જા જશે તે આપની, એ માંહી મ્હારૂ શું જશે ? ૨
For Private And Personal Use Only