________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૦ )
દુશમન તણા દુશમન પણે, આખું જીવન વહી જાય છે,
જળ અન્ન જર પ્રેયસ તથા, દુર્લભ કદાપિ થાય તે; ચિંતા ગણું નહિ એક ઘડી, યા હોમ મસ્તક પરહરૂં,
વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગણું છું આકરું. ૩ શૂળી ઉપર ચઢી દેહનું, છે છોડવું સારું ઘણું
પર્વત ઉપરથી રડવડી, મરવું ઘણું સહ્યામણું; સંકટ તણું ટાળું ભલે, આવી ચઢે ને પાધરું,
વ્હાલા થકી પણ વિમુખ થઈ, જીવવું ગયું છે આકરૂં. ૪ જળ સિધુમાં પડવું સુખદ, સુખદાઈવિષજળ ચાખવું;
ઘા સાંખવા તલવારના કે તપ મુખ સામું જવું; એ સર્વ સારી વાત છે, એના થકીયે નવ ડરું; વહાલા થકી પણ વિમુખ થઇ, જીવવું ગણું છું આક. ૫
जुवानपणमाटेअमेवृद्धत्ववर्षावीरवा. (४४)
હરિગીત-ઇન્દ. ઘડી કાળ કંઈ ઘટતું નથી, પણ આયુ ઘટિ ઘટિ જાય છે,
જળ ભૂમિ કઈ હઠતાં નથી, પણ દેહ હઠિ હઠિ જાય છે; તૃષ્ણા હજી મટતી નથી, પણ શક્તિ મટિ મટિ જાય છે,
અજ્ઞાન છટિ જાતું નથી, પણ જ્ઞાન છટિ છટિ જાય છે. ૧
માતંગ મન થાક નહી, જાતે હમે થાકી ગયા, આશાની ગ્રન્થિ પાકિ નહિ, જાતે હમે પાકી ગયા;
નોટ–૧ પ્રભુની ખાતર મયુરધ્વજે મસ્તક વહેવરાવ્યું છે. ૨ મનશર તથા ઈશુ ખ્રિસ્ત પ્રભુની ખાતર ળીએ ચઢ્યા છે. ૩ આસર્વ આપત્તિ પ્રહાદને આવી હતી. ૪ મીરાંબાઈએ પ્રભુના માટે વિષ પીધું પણ વિમુખતા ઇચ્છી નહી.
For Private And Personal Use Only