________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માયા સ્વરૂપ નારીને. થાવા પતિ તું જાય છે,
તવ સદૃશ તેના અંગમાં, જીવ જતુ પણ લય થાય છે. ૧૦ એ નારી કેરા જીવન એકે, લાખ તુજ જીવન થતાં; ' તોયે કહે છે હારી છે, શરમાય નહી ઉચ્ચારતાં નથી સાર તોયે તે વિષે, જે માનતો જીવ પ્યાર હે;
અણસમજુતિ તુજ જીવનને, ધિક્કાર હો ફીટકાર હે! ૧૧ સાચા ધણના અંશ તુજને, આ રીતે કંઈ ના ઘટે;
ફાંફાં તણું ફાકા ભયેથી, ભૂખ પ્યાસા નહીં હટે, હાલો લ્હને એવું છતાં, એનો સદા શણગાર હો;
મૂખ મમત્વી તો ત્વને, ધિક્કાર હે ફિટકાર હે ! ૧૨
જતીનભૂપતિ. (૨)
હરિગીત. પંડિત તથા સજજન ઉપર, શત્રુત્વ જે ઝાઝું કરે,
અકકલ તણું તે દુશ્મને, અધિકારી થઈ ફરતા ફરે; ને મદીરા પાનથી, આ રક્ત નૃપનાં હોય–જે;
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજન? ના જજે ? ૧ પશુ રૂધિરના જે આંગણે, નિર્દય પણે કાદવ ભર્યા,
ઠગબાજી કેરા ઠાઠ તે, ઠકરાઇના માને ઠર્યા, નરલેહીને પીવા બદલ, કપટી કસાઈ થાય–જે;
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૨ રૈયત કહે “બાપા” છતાં, બાપા પણું રાખે નહીં,
પ્રતિ વાતમાં અપ શબ્દ વિણ, બીજું કશું દાખે નહીં, વ્યભિચાર માંહી પ્યાર છે, રમનાર નિત્ય જુગાર–જે; એવા કદર વિણ ભૂપ પ્રતિ. સ્વય સર્જન? ના જજે? ૩
For Private And Personal Use Only