________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૭) જન્માંધ જગની વસ્તુને, હોવા છતાં દેખે નહી;
સ્વાર્થાન્ય જન પણ તેમ ગ્રાહ્યા–ગ્રાહા કંઈ લેખે નહીં; નિર્દય નમેરા નફટને, નોકર કદાપિ ના-હજે,
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે ૪ જ્યાં કાયદાના ન્યાયના વળી, હાય નિત્યે વાયદા
સંન્યાય પક્ષ રૂચે નહી, અન્યાયમાં કહે ફાયદા હા ? હા? પ્રભુની ધાકમિથ્યા,-માનથી નવ હાય રે;
એવા કદર વિણ રાજ્યમાં, સ્વનેય સજજન ? ના જજે? " નરપાલ નામ ધરાવતા પણ, કાળ છે માણસ તણું;
રૈયત ભણેલી હોય તો, ભડકા ધરે હૈડે ઘણા પર દુ:ખમાં સુખિયા રહે, પર સુખમાં દુઃખઆજ જે,
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજન? ના જજે? ૬ સાચા અગર ખોટા તણું, પોતે નથી કંઈ પારખું; - સુવર્ણને પિત્તળ ગણે, એમાં ગુમાવ્યું આયખું; મોટા થવું ઘટમાં ગમે, સાધન છતાં સાધે ન જે;
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપ્નય સજજન? ના જજે? 9 વાયસ યથા ચાંદાં ઉપર, ચતુરાઈથી ચકતા રહે,
એમજ સદા સદ્ગણું તણા, અંતર વિષે અવગુણ ગ્રહે, પરમાર્થ કેરા કાર્યમાં, આડા કરે નિજ હાથ જે;
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વનેય સજજન? ના જજે? ૮ સે વખત તેનું હિત કરે, મોટા મહારાજા કહે,
મરજી ઉઠાવે જીગરથીને, કષ્ટ નિજ માથે સહે; પણ લાગ આવ્યે એકદમ, કાપે બદલામાં પાય જે;
એવા કદર વિણ ભૂપ પ્રતિ, સ્વપનેય સજજનના જજે? ૯ નીતિ તણું રીતિ વિષે, પ્રીતિ કદાપિ ના ધરે,
ધર્મિષ્ઠ કે પાપિકની, નજરે નિરીક્ષા ના કરે,
For Private And Personal Use Only