________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧૦)
દર્શન અરે ! કેમ થાય ?, વચમાં ભીડી છે જખરી કડી; શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યોતે રીતડી. ૯ બ્રહ્માંડ ચોદે અગ્નિ તમને, અન્ન પકવી આપતા;
તે સર્વ લેાજન ન્યૂન એવા, મહદ છે! પ્રભુ ? આપ તે; પછી એક ચૂધી ન્હાની મ્હારી, કેમ કરી થાશે વડી;
શી રીત રાજી થાઓ છે ?, દર્શાવીદ્યો તે રીતડી. ૧૦ જોગી ખતુ તેા નાટકે, જોગી ઘણાએ થાય છે;
એ લેાકને ક્યાં ? આપનું, શુદ્ધ સ્વરૂપ જણાય છે ? મમ આત્મ કેર્ રત્ન ક્યારે ? આપમાં લેશે। મહી ?
શી રીત રાજી થાઓ છે ?, દર્શાવી દ્યો તેરીતડી. ૧૧ મુજ વિનતિ તવ પાર કેદિન, પામવાની નથી કે ઇ;
ને અલ્પ પણ થાતાં પ્રભુજી ? કાઇ ક ંઇ કરશેા નહી; કાલાં અને અધુરાં વચન, નિજ ખાળ સમ લેશેા ગણી;
દિન જાણીને કરૂણા કરા, ધુરથી તમેા સાચા ધણી, ૧૨
प्रभुप्रभावदशक. ( २ )
મન્દાક્રાન્તા.
તેજસ્વીને સકળ જગના, પ્રાણ દાતા પ્રતાપી;
જેનાં નિત્યે કિરણ અવની,—માં રહેછે જ વ્યાપી; તેને કોણે ? દૃઢ બળ દીધુ, તેજનું પુ ંજ ધામી;
વ્હાલા ? હારીવિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૧ શબ્દો મ્હોટા ઘુઘુલ્લુ કરતા, સિન્ધુ મ્હોટા તરંગે
તેમાં મત્સા ડર વિષ્ણુ રહે, વાયુ વિના ઉમ ંગે; એ આદિના જીવન ધનના, દેણુ તુ નેક નામી;
વ્હાલા ? ત્હારી વિવિધ કૃતિમાં, વૃત્તિ મ્હારી વિરામી. ૨
For Private And Personal Use Only