________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬૬) નિત્યે અહીં આનન્દ છે, પરિપૂર્ણતા રસ ભેગની
સહુ કામના સહ પૂર્ણતા છે, પત્નીના પર્યકની. ૫ __ न तत्र सूर्यो भाति न चन्द्रतारकं नेमा विद्युतो भान्ति कुतोऽयमग्निः । तमेव भान्तमनुभाति सर्व तस्य भासा सर्वमिदं વિમારિ II.
श्रीश्वेताश्वतरोपनिषद्-अ. ६ म. १४ વિશ્વાણનીવાદી. ( ૨૦ )
અનુષ્ય. આપની અપ્રતીતિ, ગ છે અવગ શો? વિશ્વમાં બન્યું હતું તે, વિશ્વાસને ન આપશે, આપના પ્રેમની દેરી,-વિના આધાર ના કશે મહને સત્સંગમાં લે–તે, વિશ્વાસીની-ન-કાપશે. જ્ઞાનની કામધેન છે, આપે લાભ અમી જશે, મોંઘા મંદિરિઆમાંથી, વિશ્વાસીની ન હાકશે, શાંતિની તુલસી સૌમ્યા, જોવા અત્ર પધારજે, પ્યારા? આપેજ ઉછેરી, ના–એનેજ વિદારશે. આંસૂડાં રેઈને ખૂટ્યાં, વાટ જોતાં સમો ગ; તોયે નાથ? તવ ભેટ, વિશ્વાસીને નથી થયો; પ્રેમનાં પુષ્પ અર્પી છું, ક્ષમાનાં પાત્ર છે ભલાં, નામના અક્ષતો સ્વચ્છ, ભાવનાં ભેજને ગલ્યાં. શચ્યા છે દીલડા માંહી, દેહનું દેરૂં સારું છે; અહિંસાના સુપખેથી, વા વાવાનું જ ધાર્યું છે; ભક્તિના કુંભ માંહી મેં, પાછું સ્વાર્પણનાં ભર્યા સર્વ પ્રાણીની સેવાનાં, મીઠું પકવાન્ન છે કર્યા.
For Private And Personal Use Only