________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯) श्रीविश्वस्वाम्यष्टकमिदम्. (६)
શિખરિણું. સદા છો ધર્માત્મા! પરમ શિવ કેરા પદવરા!
હને શાન્તિ આપે, ભવ ઉદધિ દુઃખ પરિહરા ! અરે ! હું અજ્ઞાની, અમ તિમિર અજ્ઞાન જ હરે;
પ્રભે! વિશ્વ સ્વામી ! અમપર કરૂણા કંઈ કરો. ૧ નથી શાન્તિ પાણી, જીવમન કિનારે તરફડે
વળી કામ ક્રૂર, પ્રહરણ કરે છે બળ વડે. દયાળે હે દાતા ! વિનતિ શ્રવણે પ્રીતથી ઘરે;
પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરૂણું કંઈ કરે. ૨ ભવાબ્ધિ મધ્યે આ, વિષયરૂપકલેલ ઉછળે,
પરિણામે ખારૂં, જળ પણ દિસે છેજ સઘળે. અને અબ્ધિથી, અહીં ઉધરવાને પદ ભરે;
પ્રભે! વિશ્વસ્વામી ? અમપર કરૂણા કંઈ કરે. ૩ તમે જ્ઞાની શાની, કંઈ નહિ અમેએ સમજીએ,
અને શું આ જન્મ, પ્રભુ! પ્રભુ!!પ્રભુ!!! માત્ર ભજીએ. ઘણા આધિવ્યાધિ, વિષય દુઃખવાળાં તનઘરે;
પ્રભો! વિશ્વસ્વામી ! અમપર કરૂણ કંઈ કરો. ૪ ચલાવી નૈકા આ, નરતનરૂપી વિશ્વદરિએ,
મહામાયા વાયે, પવન પ્રભુ ! તે કેમ તરિયે. હવે આવ્યું કાંઠે, ભવભય હરીને પરિવાર,
પ્રભે! વિશ્વ સ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૫ ઉગ્યા છે જે માહે, મદન ગિરિ ખંડો કરી બળે;
અને ત્યાં ભાસે છે, સુખ જળ તણો ભાગ વિમળે. ડુબાવે લેભાવે, તરૂણું દુઃખ દાતા વડધરે;
પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૬
For Private And Personal Use Only