________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ )
જાણ્યાં ન સ્વપ્ન સરખાં સુત ભ્રાત દ્વારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા. મદ્યાદિપાન પણ કાઈક જન્મ કીધાં,
સગ્રંથદાન નિહ કાઈક કાળ દીધાં; દુ ક્ષભક્ષ કરી કાળ વહ્યા નઠારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરા હમારા. સેવ્યા ન સજ્જનતણા સુખદ પ્રસ ંગ, સેવ્યા અસજ્જનજના ઉર લાવી રંગ; કીધા કષાય અભિમાનદશાર્થી પ્યારા,
સર્વોપરાધ પ્રભુ ! માફ કરી . હમારા. માહસ્વરૂપમધુમાં મધમાખ થઇને,
ચેાયું. મલીનમન વારંવાર જઇને; દેખ્યા જરૂર દુ:ખના અતિ કષ્ટભારા,
સર્વોપરાધ પ્રભુ ! માક્ કરી હમારા. દુષ્કર્મ પાશ મુજને દૃઢ રીત લાગ્યા, એથી અયેાગ્યપથને નથી નાથ ? ત્યાગ્યા; પાશ પ્રહાર સહુના દુખ આપનારા,
સર્વોપરાધ પ્રભુ ! માક્ કરો હુમારા. સંસારજાળ તજી સ્હાય લીધી તમારી,
એ આપદા અખિલ નીજ દ્યો વિદારી; છે આપ નિયશિરે કર સ્થાપનારા, સર્વોપરાધ પ્રભુ ! માફ્કરા હમારા. જીવરૂપન જ્ઞાનસ્વરૂપવારિ, વિના અહું તલતુ પશુ તે તમારી; લઈને થયું. અજીત જ્ઞાનની શ્રેષ્ઠ ધારા, સર્વોપરાધ પ્રભુ ! માફ કરો હમારા.
આ
For Private And Personal Use Only
૧૦