________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૦) જુઠી જાણ બાજી તરૂણતનયાદિ પ્રબળ જ્યાં
કદી પાસા સિદ્ધા, કર્દીક અવળા કર્મફળ ત્યાં. જીતાવાને તેને, તવ શરણ એ મારગ ખરે;
પ્રભે ! વિશ્વસ્વામી ! અમપર કરૂણા કંઈ કરે. ૭ તમે માતાપિતા, હદયધન હારૂં પણ તમે
તમે શાન્તિ દાતા, પ્રવરસુખ દાતા પણ તમે. દવા આપે એવી, પ્રિય શિષ્ય તમારા શિવવરે;
પ્રભે! વિશ્વસ્વામી ! અમપર કરેલું કંઈ કરે. ૮ દુહા-આ અષ્ટક જે સાંભળે, અગર ભણે મન સાથ; થાય અછત અનવદ્ય તે, પામે ત્રિભુવનનાથ.
સત્યતાપુનેગામ, (૭)
હરિગીત અગર ગઝલ સેહિની. શાતિરૂપી જે સદનમાં, હાલમ સહિત વાસ કરે, | દિલ કલેશ દુર્મદ સિંહના, કાપી અને કકડા કરે. ભયહીન શ્રીભગવાનનું, જેનું હૃદય શુભ ધામ છે,
તે સત્ય સરભ સાધુને, મમ કેપિટવાર પ્રણામ છે. ૧ અમદા તણા વનમાં કદી, એ સ્નેહ સાથ ન સંચરે;
જન મૃત્યુ દાયી વાસનાનાં, મૂળ સઘળાં પરિહરે. પરના ભલાને કારણે, કટિબદ્ધ આઠે જમ છે;
તે સત્ય સોરભ સાધુને, મુજ કેસિવાર પ્રણામ છે. ૨. લપડાક મારે લોભને, સામુંય અવલેકે નહી,
દર્પણ સમા હૈડા ઉપર, કાળાશ થાવા દે નહી. પરમાર્થનાં પગલાં ભરે, સંસાર શુલિ સમાન છે;
તે સત્ય સરભ સાધુને, મમ કટિવાર પ્રણામ છે. તે
For Private And Personal Use Only