________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩૯) પ્રભુને સમ કમ સહક બુરાઈથી અલગ રહો;
જનસેવનાના પંથમાં, બિજ પાપનાં દારૂણ દહા. ૬ હાલાની વ્હાલી વાટડી છે, બંધુઓની સેવના;
હેણાની દ્રષી વાટડી છે, દુભવવા જીવ અન્યના; સત્સંગથી–સગ્રન્થથી; નિશ્ચય હૃદયમાં એ કરો
જન સેવના કરીયે તહાં, પ્રભુ? આપ હાયે સંચો. ૭
વ્હાલાની હાર
૧
વાપીબાઈ (૧૨)
મંદાક્રાંતા–છંદ. જેણે હારૂં સરજન કર્યું, પ્રેમની સાથે પાક
જમ્યા પહેલાં જનની જઠરે, અગ્નિમાંથી ઉગાર્યો, એવા વારા જગતપતિની, નામ માળા ન જાપ,
સાચું બોલું મુજ સરિખડે, અન્ય છે કેણુ પાપી? આકાશે આ ઉડુપતિ ફરે, તેજ નિત્યે સમપે,
બીજે એ દિનકર તથા, પ્રાણુમાં સ્કુતિ આપે; દીધી શિક્ષા નિગમ રચિને, તેય હે હે ઉથાપી;
મ્હારા જે જગત ભરમાં, અન્ય છે કેણ પાપી ? પૃથ્વી દીધી નિવસન થવા, જે પરે હું વસું છું;
દીધાં અન્નો અદન કરિને, દીવસે નિર્ગમું છું; રામે રામે રગ રગ વિષે, ચેતના જેન વ્યાપી
હારા જે જગત ભરમાં, કોણ છે અન્ય પાપી? વર્ષે વર્ષે નવિન દ, વિશ્વમાં વૃદ્ધિ પામે;
તેમાં લેકે મરણ વશ થઈ, અન્ય લેકે સિધાવે; ને હાલે તે મુજ ગરિબને, એ વિષેથી ઉગાર્યો,
તો યે તેને પલક ભર હું રંચ ના યાદ લાવ્યા.
૨
૩
For Private And Personal Use Only