________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૪ ). મારી દેજે પ્રભુજી? મુજને, શ્રીવિભે! માફી માગું;
દાના થા દિનપર પ્રભુ!, પ્રેમથી પાય લાગું; સારી બુદ્ધિ જીવન વિમળાં, ભકિતને શકિત દેજે,
મહારા દીલે નિવસન કરી, રાખીને રહેમ રેજે.
ધર્મ. (૨૦)
હરિગીત-છંદ. જે દેશમાં જઈએ તિહાં, નારી જરૂર આવી મળે,
જે દેશમાં જઈએ તિહાં, મિત્રો મધુર આવી મળે, ફરતાં જગતના પંથમાં ધન ધાન્ય સહુ આવી મળે;
પણ માડી જા ભાઈ, જગમાંહી શેળે ના મળે. ૧ રાત્રી ગઈ અધી છતાં, હનુમાનજી આવ્યા નહીં,
મૂછ લઘુ બ્રાતા તણી, શ્રીરામ સહી જ શક્યા નહી. છાતી લગાવી બધુને, શ્રીરામજી ઉચર્યા તહીં,
હે ભાઈ લક્ષમણ? જા તું, તુજને ઘટે આવું નહી. ૨ મુજને લઈ હૈ ઈષ્ટ સમ, નહીં તાતની પરવા કરી,
મુજને લઈ હે દેવ સમ, નહીં માતની પરવા કરી, મુજને લઈ હૈ વિશ્વનાં, સુખડાં દીધાં છે પરહરી;
એવા મધુર લ્હારા વિના હું, જાઉં છું અહીં થરથરી. ૩ જે વિકળ કરિરાજ કરહીન, વિકળ એવો હું થયે;
જે વિકળ ફણિરાજ ફણહીન, હું વિકળ એમ બની રહ્યો, પાણુ વિનાની વાવડી, ઓજસૂ વિના રવિરાજ છે;
એમજ મને લ્હારા વિના, દુ:ખદાઈ જીવન આજ છે. ૪ હારી મધુર માતુશ્રીએ, તેં હને મુજ હસ્તમાં, એ માતને હારા વિના, શું ? દઈશ ઉત્તર અવધમાં,
For Private And Personal Use Only