________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૧ )
તુંઅન્યનેજેમતુલવેએ ? ( ૨૬ )
મુન્દાક્રાન્તા.
જેણે હારૂં સરજન કર્યું, અન્યને તે સુજે છે, જે વિશ્વાત્મા સકળ જીવને, અથ વર્ષો કરે છે, હારા જે છે પરમ પિત તે, અન્ય પ્રાણી તણા છે
ભાઈ ? ત્યારે જગત જીવને, કેમ તુ કષ્ટ દે છે ? ૧ હારી માતા તુજ પ્રતિ યથા, પ્રેમ પૂછ્યું રહે છે,
અન્યાત્માની મધુર જનની, અન્યને એ રીતે છે; ખીજાએનાં જીવન સઘળાં, તુ~સમાં વિશ્વમાં છે,
ભાઈ ? ત્યારે જગત જીવને, કેમ તું કષ્ટ દે છે ? ર જેવાં ત્યારે નયન પ્રિય છે, અન્યને છેજ એવાં,
જેવાં ત્યારે શ્રવણુ પ્રિય છે, અન્યને છે જ એવાં; જેવાં ત્હારે મન હૃદય છે, અન્યને એમ છે તેા,
શાને માટે જગત જીવને, ભાઇ? તું કષ્ટ દે છે ? ૩ આ વિશ્વ તું જનમ ધરીને, સૈાની રીતે જવાના,
“ મેમાની છે” નથી અચળતા, પૃથ્વી ભેળા થવાના, એયે ચારે જગત ગૃહથી, એક ઢીને જવુ છે,
મૂવેલાંના મરણ પથમાં, મૃત્યુ માગી થવું છે. ૪ માની લે જે શિખ કઇ દિલે, પાણીના છે પ્રપોટા,
જાણી લે જે જરૂર જીવડા ? ખેલ છે એક ખાટા; ખાટા માટે કપટ ક્રુરતા, ના ઘટે માનવીને,
આપું ? શાને જગત જીવને, કષ્ટ ને જુલ્મદે છે ? પ प्रात्मौपम्येन सर्वत्र, समं पश्यति योऽर्जुन ? જીરું મા યતિ ના કુકરણ, ૪ ચોળી માંથે તેતે. ! ? !! શ્રી ગીતા. અ. ૬-૨૨
1
For Private And Personal Use Only