________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૫૫ )
ખૂણાને ખાધીન, દાસવત્ જઇને બેસે, થ થ કરતા જાય, દાંત મુખ મેલાં દસે; પૂરણ સમજો પાપ, વ્યસનાધીન થાનારનાં,
કપડાં હાય મલીન, તખા ખાનારનાં. તાણે છે તપખીર, તે ગી કરતા કાય,
ગન્ધ ટળે નાસા તણા, એવા છે મહિમાય; છે એવા મહિમાય, બીડી કે તપખીરના,
સમજે શાણા લેાક, એધ છે સાચા દિલની; પયરસ માણે કેમ ?, પી ન જાણે નીર જે, ગી કરતા કાય, તાણે છે તપખીર તે. ૧૦
અહીનુંદુર્વ્યસન ( ૨૨ )
કુંડળીયા.
અીણુ તળેા ઉત્પાત, અતિ પૃથ્વીપર પેખાય, પણ જાણે નહિ કાઇ, કે શા ત્યાં દોષ શમાય; શા ત્યાં દેષ શમાય, હાલ તે સર્વ કથાશે,
મુખથી નિકળે લાળ, વેદના અ ંગે થાશે; અક્ષ્ણિ તો અંધાણુ, પગે રહેતી હિંમત નથી,
પૃથ્વીપર પેખાય, અફિણ તણેા ઉત્પાત અતિ. ૧ નયણાં ઉડાં જાય છે, પગે છુટે થથરાટ,
ભેાજન પણ ભાવે નહી, અંગે થાય ઉચાટ; અંગે થાય ઉચાટ, સુસ્તિનુ જોર જણાતુ,
હૈયામાં ગભરાટ, કામ નથી કાંઈ કરાતુ; અસ્ખલિત પદ વાણી, વદન જીભ નાવે વચણાં, પગે છુટે થયરાટ, જાય છે ઉંડાં નયણાં. ૨
For Private And Personal Use Only