________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૨૭૩)
ચિત્ત ચાતક હવે પિયૂ પિયૂ કરતા, પ્રણમે એ કર ધરી શીશ; અબળા સંગ જોરાવરી ન ઘટે, તેમ નભે નહી રીષ; ભલા કેમ ? વિરહ સહીશ, મેળાપીને કાઇ મેળાવા. અનુભવ–૪ આતુર છુ ચાતુરતા ઘણી ગઇ, સુણી સમતા તણી વાત; આનન્દઘન પ્રભુ આવી મલ્યા હવે, સુખસાગર સાક્ષાત્ ; પ્રગટ થયું આત્મ પ્રભાત, મેળાપીને કાઇ મેળાવે. અનુભવ-૫
પદ્મ ૩૪. રાગ ગાડી.
નટ-૧
નટ નાગરના સ્વાંગ નિરખીએ, નટ નાગરના સ્વાંગ; અન્ય અન્ય રંગ ખેલે માટે, ડ્રીકુ લાગે અંગ; શું આપું બીજી કઈ ખક્ષીસ, જીવનના આ ઢગ. હુંમાંને મુજ નટ નાગરમાં, રૂપાના જેમ રંગ, તન શુધ ખેાઇ ભચુ ... એવી, જેમ કાંઈ ખાધી ભંગ. નટ-૪ એમ છતાં આનન્દઘન નાવે, શું બીજો દઉ સોંગ.
નટર
નટ-૩
નટ—પ
૫૬ ૩૫. એધવજી સંદેશા કહેજો શ્યામને. એ રાગ. તુજને જે ફાવે તે કરજે કર્મ તુ, હીંમત રાખી બેઠી છું નિજ દ્વારજો;
સહન કરૂં છું સમતાને આગળ કરી,
મનમાં સમજી સઘળા ક પ્રકારો.; તુજને–૧ આભૂષણ ધાર્યાં રે ઉત્તમ અંગપર,
સજ્યા શરીરે સુખકારક શણગાર જો; પિયૂ પ કે પ્રેમ કરી ને જાઉં જ્યાં,
સુની સેજલડી નવ ભાળ્યા ભરતાર જો. તુજને–ર વિરહ વ્યથા તે અંતર માંહી સાલતી, જાણે કેાઈએ મારી મુજપર ચાટજો;
For Private And Personal Use Only