________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૩) એવી દલિલ સહયુક્તિ આપે, અન્ય પછી નવ બોલી શકે,
જયજય જૈન ધર્મનો કરતા, આત્મ બુદ્ધિની શક્તિ થકે. ૭ છે દક્ષિણગુર્જરમાં મનહર, ડઈ નામે સુંદર ગામ;
અપૂર્વ પ્રાચન કારિગરીનું, જ્યાં કિલે શેભે હજી કામ. મહાન જૈન ધર્મના બાળક, ત્યાં આગળ પ્રીતેથી વસે; શ્રીમદ્દ ગાયકવાડ તણી શુભ, રાજ્યધાન જ્યાં અતિ વિકસે. ૮ યશોવિજયજી તત્ર પધાર્યા, સદુપદેશ વ્યાખ્યાન કરે,
વિવિધ સમાગમ વાળા જનના, મનના સંશય સર્વ હરે. વૃદ્ધ શ્રાવિકા એક રહે ત્યાં બાધ શ્રવણ કરવા આવે;
શ્રીમુનિવરને નમન કરે નિત, હૃદય ભર્યું ધાર્મિક ભાવે. ૯ સગુરૂઓના સદુપદેશથી, તત્વજ્ઞાનની જાણ હતી, ઉંડા તત્વત પરિપાટી, સ્વશક્તિ પૂર્વક ઓળખતી. એક દિવસ મુનિવરશ્રીકેરા, સદર્શન અર્થે આવી
ચાર પતાકાવાળી ઠમણી, મુનિવર આગળ દર્શાઈ. ૧૦ વિનય સહિત બેલી શ્રીસાહેબ! પતાકાઓ આ શાની છે?
ઠમણી ઉપર બાંધી તેનું, શું ઉંડું કારણ અહીં છે? મુનિવર બેલ્યા ચાર દિશાઓ, વિદ્યાથી હે જીતી છે; કોઈ મલ્યું નહી જીતના તે, વિજય પતાકા બાંધી છે. ૧૧
અનુષ્ટ્રપ. તત્ર તે શ્રાવિકા બેલી, મહા પાંડિત્યવાન મુનિ?
ગતમસ્વામિની પાસે, ધ્વજાઓ કેટલી હતી. ૧૨ ધ્વજાઓ તે ક્ષણે છેડી, નીચે મૂકિ દધી લઈ,
બાઇનાં સત્ય વાક્યને, સ્વીકારી પ્રેમથી તહીં. ૧૩. ખબી શી! સત્યાગ્રાહિત્વ, શક્તિની શ્રેષ્ઠતા તથા, એક નારી તણાં વાક્ય, માન્યાં સત્યયથા કથા. ૧૪
For Private And Personal Use Only