________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૨૬ )
તા યે દયા મુજ માંહીં છે, તુજ દુ:ખમાં હું દુ:ખી છું; આ ભૂલ ભરેલી હસિની ? તુજ સુખમાં હું સુખી છુ. ૩ તુજ રંગ અંગ ઉમંગ સહુ, વિખરાઇને છેદાઇ જશે;
એ મિલન રાને ધવળ ત્હારી, પાંખ મલિન થઈ જશે; ધ્રુવે હવે બાંધી દીધા, માનસ તણા સંબંધ આ; પાને પડયા છે આ સ્થળે નિજ, જીવત કેરા ગ્રંથ આ; ૪ આવુ છતાં શિશ્ન વ્યર્થ તુ, વનમાં જવા ઉમી કરે ?
મુજને સ્પૃહા તો કઇ નથી, તપિ તજતાં દીલ ડરે; મુજ સ્વા તે મ્હે યજ્ઞમાં, હામી દીધા છે યારને;
ત્યાગી દીધા છે છંદ તેા, પરિણામ વાળા પ્યારને, ૫ નથી પ્રેમ કત્રિમ જીગરમાં, નથી બિન્દુ એકે સ્વાર્થનું;
પણ તુજ તણી ચિંતા મ્હને, કબ્જે એ પરમાર્થનુ; જેને કદી ના આળખુ ના, પારખુ દુનિયા વિષે;
તેની દયા ારા વિષે, ત્હારી પછી કેમ ના ક્રિસે ? કાઢી નથી બહુ એ કદી, મનમાંની પ્રેમે વારતા;
સંબંધ પણ ઝાઝા નથી, તેા પૂર્ણ કેરી ક્યાં કથા ? તુજ હિત કેરે કારણે, તે ચે હું દુઃખી થાઉં છુ;
સંભારી ત્હારા જીવનની, દોરી દુ:ખે ડૂમાઊં છું. રે ? હે ? અકલ વિષ્ણુ પંખિડી ? તુજ શ્યામ ચક્ષ્મ ઉતારીલે ? આ ધવળ અક્ષય ઇષ્ટનાં, ચસ્મા ઘડીભર ધારી લે ? પછી માનસર સહ તુજ વિમળ, સંબંધ કદીએ નહી ઢૂંઢે; અમૃત ભર્યા સિન્ધુ થકી, પાણી સુભગ ? તે નહી ખૂટે. ૮ દુ:ખ છે બધું દીલ ભેદમાં, અજ્ઞાનના પડદા તળે;
શું ? રાય કે શું ? રક પણ ત્યાં, જઇ બધાંયે ટળ વળે, અગ્નિ તણી જવાળા બધી; સાથે મળીને ત્યાં મળે; પણ પ્રજ્ઞતાના પિયરમાં ઝટ; ચાલ્ય ને સુખડાં મળે.
For Private And Personal Use Only