________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) મધ્યાન્હ રવિતાપ ત્રાસ નવ આપે કર્યો,
ઉત્તર નવ ભાય ભાસ્કર દક્ષિણમાં વસ્યા. જળ તેમજ વૃક્ષે તણી છાય ન સેવે કેઈ;
વળી ભાસ્કર ભગવાનની કાન્તિ શીતલ જોઈ કાન્તિ શીતલ જોઈ ખૂબ જળ ઝાકળ પડતાં
ઝાકળ તેમજ શીત પવનાં પુષ્પ નડતાં; દિવસ સૂક્ષ્મ જણાય રાત્રી થઈ લાંબી ઘણી;
છાય ન સેવે કઈ જળ તેમજ વૃક્ષો તણી. પૃથ્વી ઉપર ગમતું નથી સૂવાનું મન માંહી;
પટકે કન્યા પાથરે કે જન મળતું કાંઈ કે જન મળતું કાંઈ પાથરી શયન કરે છે,
અતિ ઠંડો અતિ શ્યામ આભથી ધુમસ ઝરે છે; એ કારણને લેઈ શશિ મંડળ દીપતું નથી;
સૂવાનું મન માંહી પૃથ્વી ઉપર ગમતું નથી, પિતાને દિન પૂર્ણિમા વિશ્વ વિષે વિખ્યાત
તેમાં પણ શોભે નહીં શશિ કિરણોને સાથ; શશિ કિરણોને સાથ જેમ આ શ્રી સીતાનું
ભર વન છે તેય વદન છે કાતિ વિનાનું; વળી આ હાય અતીવ વાયુ પશ્ચિમ દિશાને;
વિશ્વ વિષે વિખ્યાત પૂર્ણિમા દિન પિતાને. આ સઘળું છે. આમ પણ આ અચરજ ભાઈ?
સુન્દર પ્રાતઃકાળમાં જળ કેરી ગરમાઈ; જળ કેરી ગરમાઈ વાપી કે કૂપ તણી જે,
જવ ઘઉં કેરા છેડ તત્ર પણ છે ગરમી જે; ભે જ્યાં જળબિન્દુ ચક્રવાકના શબ્દ પણ; જે અચરજ આ ભાઈ? આ સઘળું છેઆમ પણ
૧૦
For Private And Personal Use Only