________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૯૫). ચર ચર તન પર થાય રામને લક્ષ્મણ બેલ્યા;
હે શ્રી મહેતા ભ્રાત ? તમેને જે છે વ્હાલા; એ હેમન્તી દિન આવી રહ્યા સામણા;
પુષ્કળ વાયુ વાય માર્ગ જતાં ઠંડા ઘણા. પાકાં આ રૂતુ સમયમાં અન્ન સરસ સેહાય;
સર્વ પ્રાણિએ જે વડે આખું વર્ષ વહાય; આખુ વર્ષ વહાય ટાઢથી તન સૂકાતા;
આ પૃથ્વીનાં અંગ સહુ તૃણથી ઢંકાતાં; અતિશય શીતલ વારિ થાય સહન નહિ તનમાં;
અન્ન સરસ સહાય પાકાં આ રૂતુ સમયમાં. અગ્નિ સૌને પ્રિય અતિ આ રૂતુ કાળે થાય;
રૂષિ મુનિ નવલાં અન્નથી હૈડામાં હરખાય; હૈડામાં હરખાય દેવનાં યજન કરે છે;
તેમજ પિતૃ તણુંય સુઅર્ચન આરંભે છે; એથી થતા નિષ્પાપ ઈચ્છે છે ઉત્તમ ગતિ,
આ રૂતુ કાળે થાય અગ્નિ સૈને પ્રિય અતિ. સૈન્ય સહિત નર નાથ જન ફરતા હાલ જણાય; - પુષ્ટ થયો હેમંતમાં દેશ વિમળ વિલસાય; દેશ વિમળ વિલસાય જીતવા ઉર ઈચ્છે છે,
તૃણ ચરીને ગૌ માત દૂધ દહિં ઉત્તમ દે છે, પૂર્ણ પ્રભાયુત પ્રાન્ત પામવા આકાંક્ષા મન;
ફરતા હાલ જણાય સૈન્ય સહિતનરનાથ જન. ભાસ્કર દક્ષિણમાં વસ્યા ઉત્તર નવ શેભાય;
કુંકુમ હીન કપાળ જેમ સ્ત્રીનું નવ વિલસાય; સ્ત્રીનું નવ હાય એવી ઉત્તર આપે છે; હિમગિરિ સૂર્ય વિહીન નામ ગુણ ધર શેભે છે,
૪
For Private And Personal Use Only