________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(ર૪૦ ) યારી કરી વેચાઈ ગઈ હું,-હાથ પ્રિયતમ નાથને,
એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. વ્યારા પ્રભુના ધામ વિણ, સહુ અન્ય ધામ અધામ છે,
મારા પિયુના નામ વિણ, સહુ અન્ય નામ અનામ છે, સુન્દર તણું દુઃખદાઈ હું, સહી ના શકું મધુ મારને
એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. પ્યારા પ્રભુના દર્શ વિણ, સહુ અન્ય દશ અદશ છે,
ધર્ટીના પ્રસન્નપણ વિના, સહુ અન્ય હર્ષ અહર્ષ છે; સંગીત સતાર ભલે હ, પણ માનુ તાર અતારને,
એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને. હા ? હા? રસિક આ જામની, શી રીત જાય હવે અરે ?
યૌવન ભરી આ “સુન્દરી, ” વિરહી દશા છે આખરે; આવે અચાનક મૃત્યુ ત્યાં, કરવી ઘટે છે હારને એવી ચતુરા ના મલી, દર્શાવી દે દિલદારને.
सन्मित्रोनासमीपपणमाएजहोतूंही तूंही ? (६६)
મન્દાક્રાન્તા. ચા ચાલે જગત જળને, વેગવાળો પ્રવાહ
એમાં મ હળીમળી જતા, કૈક ભિન્ન થાય; આ માયાની પ્રબળ સરિતા, દક્ષિણે તાણ જાય;
ને તે મધ્યે અચરજ વડું, લક્ષ્ય પ્રેયસ્ પલાય. બન્યું? દીઠી તિમિર રજની, વ્યાધિ આવર્ત ભાસે;
મચ્છી મારે પ્રબળ ધણીના, આવતા દેડ હાસ્ય, જે ? ? ભાઈ! ગરબ મિની, સ્વાદ આધીન થાતી,
હા ? હા ? બાપૂ? જુલમ જુલમે, જાતી ભદાઈ છાતી પર
For Private And Personal Use Only