________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૮૯ )
શૃંગાર હારા અવનવા, વિષયા તણા ઉદ્યાનમાં,
જૂદા જુદાજ પ્રવાસ ત્હારા, હય કરીના યાનમાં; મ્હારા વિના તુ એકલી, મુજ કર્ણ દ્વારા સાંભળે,
મ્હારા વિના તુ એકલી, રસ રેલમાં તરવા વળે. આસ્માનથી ઉંચાઈને, પાતાળથી ઊંડી ઘણી,
મેરૂ થકી માટી ઘણી, અણુ રેણુથી સૂક્ષ્મા ઘણી; શિરાયથી શીતળ ઘણી, ચપળા ખીજી તું દામિની,
સ
હારા સમી આ વિશ્વમાં, એકે ન ભાળી ભામિની. તણા મુખમાં જઇ ત્યે, ખાસ અમૃત જળ ભર્યું, સિહા તણી કંદર વિષે, હું ખાસ જઇને ઘર પુયું; કુસુમે અને એકાન્તમાં, હારૂં સુખદ સામ્રાજ્ય છે, ઠંડાં અને નયને વિષે, ત્હારૂ મનેાહર રાજ્ય છે. ૬ ચેાગી જના ભાગી જના, જ્ઞાની જનાને સ્હે હર્યાં, સ્વર્ગે વસતા દેવને તુજ, મંદિરે રાજાધિરાજા સર્વની તું, સહજ સમયે થઇ રહી,
નાતો;
શૂરાતણા ભડ યુદ્ધમાં તુ, હર્ષભર ઘૂમી રહી. ૭ આવી ભલે મ્હારા વિષે, સાદર હૅને સત્કારૂ છુ,
તાતના મંદિર પ્રતિ, જાવાનુ દિલમાં ધારૂં છું; અલિ ચાલ ? ડિભર ગમત કર, સ ંઘાથ કરિને આપણે, અન્યાન્ય કેરી સહાયથી, તરિયે ભવાબ્ધિ તત્ક્ષણે.
ાનવાસ. (૬૦ ) મન્દાક્રાન્તા—અદ
મ્હાટા મ્હોટા પ્રબળ જનને, કાળ દેવે હર્યા છે, સેનાએના અધિષ જનને, ભસ્મ માટી કર્યો છે; જેવી રીતે નકુળ સહર્જ, સર્પને દે છે મારી, એવી રીતે જગજન પ્રતિ, કાળની ક્રૂર સ્વારી.
For Private And Personal Use Only
૧