________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
g૦-- --૦-w~--0- -- -- —૦ -૦૦
तोयत्यग्निरपिस्रजत्यहिरपि व्याघ्रोऽपि सारङ्गति, १ व्यालोऽप्यश्वति पर्वतोप्युपलति क्ष्वेडोऽपिपीयूषति ।।
विघ्नोऽप्युत्सवति प्रियत्यरिरपि क्रीडातडागत्यपां,___ नाथोऽपि स्वगृहत्यटव्यपिनृणां शीलप्रभावाध्रुवम् ।।३।।
અથ–મુમુક્ષુઓ ! શીલવતના પ્રભાવથી ખરેખર અમિ છે ? પણ જળ સમાન અદાહક થાય છે, તેમજ સર્પ પણ પુષ્પની ? આ માલા સમાન, વ્યાધ્ર પણ હરિણ સમાન, દુષ્ટ હસ્તી પણ અશ્વ જ છે સમાન, પર્વત પણ પાષાણ સમાન, હળાહળ વિષ પણ અમૃત છે છે સમાન, વિધ્ર પણ ઉત્સવ સમાન, શકુ પણ મિત્ર સમાન, સમુદ્ર છે
પણ ક્રીડા કરવાના સરોવર સમાન અને જંગલ પણ પિતાના ઘર છે છે સમાન સુખદાયક થાય છે, માટે દરેક વ્યતામાં બ્રહ્મ-શીલત્રત પ્રધાન છે. આ પદ ભોગવે છે.
सन्तापं तनुते भिनत्ति विनयं सौहार्दमुत्सादय____त्युद्वेगं जनयत्यवद्यवचनं सूते विधत्ते कलिम् । कीर्ति कृन्तति दुर्मतिं वितरति व्याहन्ति पुण्योदयं,
दत्ते यःकुगतिं स हातुमुचितोरोषः सदोषः सताम् ॥४॥
અર્થજે ક્રોધ સંતાપને વિસ્તારે છે, વિનયગુણને નિર્મૂલ ૧ કરે છે, મિત્રતાનો નાશ કરે છે, માનસિક ઉગને પ્રગટ કરે છે, ? કે અસત્ય વચનને ઉત્પન્ન કરે છે, કલેશને વધારે છે, કીર્તાિને ઉચ્છેદ છે
કરે છે, દુમ તિને વિસ્તારે છે, પુણેયને વિલય કરે છે અને છે કુમતિને અવકાશ આપે છે, એવા અનેક દોષથી ભરેલા રોષને છે છે સત્પષએ ત્યાગ કરવો ઉચિત છે. હૈ૦- -૦- ~-~ ~~-~~ - 08
For Private And Personal Use Only