________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૮૬) ગજરાજ તવસમ પામીને, નાદાન હું ગર્દભ ચઢ્યો; ઘરનાં મધુર ભેજન તજી, ભિક્ષાન્ન મેં ખાધાં સહી. ૬ ભ્રકુટી નચાવી નાથજી? નિજ દાસ કહી બોલાવજો, આનન્દઘન દર્શન સમે, શુભ લાભ બીજે છે નહી. ૭
એ ટેક.
હાલા૧
વહાલા. ૨
પદ ૬૪ વહાલા વ્રજરાજ વિણ વિશ્વમાં વેચાયે; અધમના ઉદ્ધારનાર, આપ ઉત્તમ સ્વામી; મહને ઉદ્વારે જ્યારે તમે, હું કુટિલ કામી. અધમ કેકને ઉદ્ધાર્યા, કરણ જે ન કરતા આપનું રહું છું નામ, બરદ જૂઠ ધરતા. કરણ કરી પાર ગયા, બહુજ નિગમ સાખી; આપને મહે શેભા આપી, પત પિતાની રાખી. અતિ અજ્ઞાની પાપ કારી, દાસ છું અપરાધી; હારા છો સુધારનાર, લાજ નાથ સાધી. અન્યને ઉપાસી થઈ, કેમ ? બાનું ધારું; દુબધા ન રાખો પ્રભુ? વાત તે વિચારૂં. ગઈ તે ગઈ જાણે નાથ? ફેર નવ કરીએ; દ્વારે રહ્યો ઉભે દાસ, પિતાનો કરી લઈએ. દાસને સુધારી લેજે, હવે વધુ શું કહીએ; આનન્દઘન પરમ રીત, નામની નિર્વહીએ.
હાલા. ૩
હાલા. ૪
વ્હાલા. ૫
હાલા. ૬
વ્હાલા. ૭
પદ ૬૫રાગ-ઝીંઝેટી. હવે તહેજાગે પરમગુરૂ પ્યારા, કાપો ભેદના ખેદ નઠારા.હવે ટેક. લાજ વિનાની મહાશઠ મમતા, આવી સ્તુને ભરમાવે; વિધવિધ પ્રકારે ઉપાધિ કરાવે, અનહદ દુ:ખ ઉપજાવે. હવે, ૧
For Private And Personal Use Only