________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૪ ) દર પૂર્ણ માયે દશને, ડાકેરજીએ જાય છે,
રણછોડજીને ભેટવા, બહુ ભીડમાં ભચડાય છે, ય જ્ય કરી પાછો તુરત, જેવો અને તેવો ફરે,
જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૭ લાખ હજાર રૂપિઆના, સરસ શણગાર સજે,
મૂર્તિ બનાવી પિત્તળની, થઈ ભક્ત સંપૂરણ ભરે; એ મૂર્તિ ખવાઈ જતાં, કે ભાગતાં રેઈ મરે,
જોગી જને તે હૃદયમાં, જગદીશને જોયા કરે. ૮ તુળજા ભવાની શોભતી તે, છેક રામેશ્વર જતા,
ભાગીરથીનું નીર કાવડ-માં લઈ શિવ સાધતા; પણ નયન બે દાખ્યા પછી નજરે નહી દેખે ખરે !
જોગી જનેતા હૃદયમાં, જગદીશને જોયા કરે. ૯ જઈ કાગ ન્હાયો ગંગમાં, બે પાંખડી ધંઈ લીધી,
પયપાન પણ પુષ્કળ કર્યું, પવિત્રાઈ પણ પુષ્કળ કીધી, કિધું ગુરૂને અભિનમન ગુરૂ ! હંસ કે નહી હંસ હું,
પણ કેણ કહે? એ દુષ્ટ વાયસ, ભ્રષ્ટને કે હંસ તું. ૧૦ લેકે નિહાળે નેત્રથી, હૃદયે નિહાળે યોગીઓ,
ભાળે હૃદયના શુદ્ધ જન, ભાળે નહિ કંઈ ગિઓ; છે હૃદય સત્ય વિરાજવા, મંદિર મનહર આત્મનું,
ભટક્યા કરેશિદ પ્રાણીઓ! ઘડીવાર હૃદય નિહાળતું. ૧૧ स्नातं तेन समस्ततीर्थ सलिले, दत्तापि सावनी,
यज्ञानांच सहस्रमिष्टमखिला-देवाश्च संपूजिता । संसाराच्च समुध्धृताः स्वपितर-बैलोक्यपूज्योप्यसौ, यस्य ब्रह्मविचारणे क्षणमपि स्थैर्य मनः प्राप्नुयात् ।।
For Private And Personal Use Only