________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩ ) અમાની જ્ઞાની ધ્યાનને, સુ પ્રેમ સાથ પાળવા;
કુકામના ભરેલ કોબી, કલેશી ઘાણ વાળવા; અધર્મ ગ્રસ્ત દુ:ખ ત્રસ્ત, શીર હસ્ત ધારવા;
યુગે યુગે તનુ ધરું છું, શાસ્ત્રને પ્રસારવા. જુઓ? નૃસિંહ રૂપથી, અસુરનાથ નાથીઓ; પ્રહાદ ભીડ ભાગવા, બની ગયે છું ભાથીએ; સ્વ માનવીનું કષ્ટ તે, સદાથી ઉર લાવીએ;
નિહાળી ભીડ ભક્તની, કદી હું તત્ર નાવીઓ ૨, ૩. ઝુડે ગ્રસેલ હસ્તિની, સ્તુતિ અવશ્ય સાંભળી
સરવરે જઈ સ્વયં, દ્રરિદ્રતા દીધી દળી; પુરી પ્રીતિ ધરી કરીન્દ્ર, સદ્ય મહે બચાવી
નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ ? ૪ ભીતિ તમે ધરે નહી, અનાથને હું નાથ છું;
ધરે પ્રતીતિ ખાસકે, અસાથને હું સાથ છું; સુરા સુરાબ્ધિ મંથને, પ્રયત્ન મોં ઉઠાવીએ;
નિહાળી ભીડ ભક્તની, કદી હું તત્ર નાવીએ? પ ગણે નહી નૃસિંહને, કઠેર નાની નાગરી;
કુંવાર બાઈ કાજ લાજ, રાખી છે ખરેખરી, પ્રભાતમાં પ્રત્યક્ષ લક્ષ, હાર તત્ર લાવીએ;
નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ? ૬ બ્રિજે? તમે સુવેદના, અભેદ ભેદ સાધજો;
પ્રયત્નમાં મચ્યા રહી, વિશાળ પંથે વાધ; ખરી કસોટી અર્થ સત્ય, પંથી ક્યાંક તાવીયે,
છતાં સ્વભક્ત કારણે, કદા હું તત્ર નાવીએ? ૭ શ્રીકૃષ્ણને રૂપે થઈ, સમસ્ત કેર હર્યા ભરેલ ભાવ આદ્રતાથી, ન્યાલ પાંડ કર્યા;
For Private And Personal Use Only