SearchBrowseAboutContactDonate
Page Preview
Page 402
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ( ૨ ) Acharya Shri Kailassagarsuri Gyanmandir તજી રમા સભા વિષે, તદર્થ શીઘ્ર આવીયા; નિહાળી ભીડ ભક્તની, કદા હું તંત્ર નાથીઆ ? ૮ શ્રીરામના સ્વરૂપથી, અતિ અસુર મારીયા, વિભીષણાદિ આન્તના, વિવિધ તાપ ઠારી; અનન્ય ધન્ય ધન્ય ને, સદૈવ કાળ ભાવીયા; નિહાળી ભીડ ભક્તની, કદા હું તત્ર નાવીએ ? ૯ અતીવ ત્રાસ યાને, કલિ વિષે ગુજારીયા; શિવાજીને રૂપેથી, માન એમના ઉતારીયા; ધનાભિમાન કોઈ દિન, ના કરા જ ના કરી; ધનાન્ય કે મદાન્યના, ઉતારૂ ભાર પાધરા. પિતાનું જે કહ્યુ કરે, સુધી તે સુપુત્ર છે; ભર્તાની આણ પાળનારી, નારીએ પવિત્ર છે; ગુજારી તે શકે રૂડા દિના, દુ:ખી અને નહી; અહી' સુખી રહે અને, પ્રભુ તણે ગૃહે જઈ. તમેા અમારી આણુને, કદાપિ લેાપશે નહી; યાદિ કાઇથી પછી, સુપુત્ર ? થોભશેા નહી; પતિ સતી દ્વિજો તથા, ગૃહસ્થ વાનપ્રસ્થ કે; સ્વમાર્ગ માં રહેલ ચા, જનાર માર્ગ પારકે; અમારૂ' વેણ પાળીને, સદૈવ સુખીઆ થજો; લીલા લહેર સ્વામિની, સહાયતા થકી હજો; અમરજોપામે ? ( ૫૭ ) હરિગીત. બાળકવયે નિજ માતના, કટુ શબ્દ દુઃસહુ સાંભળી; ઉત્તાનપાદ નરેશના, દીકરા ગયા વન નીકળી; For Private And Personal Use Only ૧૦ ૧૧ ૧૨
SR No.008615
Book TitleKavya Sudhakar
Original Sutra AuthorN/A
AuthorAjitsagarsuri
PublisherAtmanand Jain Sabha
Publication Year1925
Total Pages507
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy