________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪૪ )
દુ:ખડાં હરણુ સુખડાં કરણ, વળી છે નહીં પથ આકરે, જો ધર્મ ધન ઉન્નત ચહાતા, સુરભિનુ સેવન કરા જેનીજ ખાસ હયાતિમાં, સહુ આપણી હયાતી છે,
જેનાજ નાસ્તિક ભાવમાં, આપણ સહુની નાસ્તિ છે; કારણ સ્વરૂપે એ અને, આપણુ મધાં કારજ ઘરે;
જો ધર્મ ધન ઉન્નત ચહેા તા, સુરભિની સેવા કરે. ધન ધાન્ય ઋદ્ધિ સમૃદ્ધિનું, એ માવડી જીભ મૂળ છે, સેવા અને નહીં તેની તે, સહારી હર ત્રિશૂળ છે; મન કામદા સુખ ધામદા; ના માટે પૈસા વાપરા,
તન ધર્મ ધન ઉન્નત ચહેાતા, સુરભિની સેવા કરો. આ લેાકના પથ માંહી સુરભિ, પથાના વિશ્રામ છે,
પરલેાકમાં સુખીઆ થવા, પરિપૂર્ણ ઉત્તમ ધામ છે; જાતે કરેલ પ્રમાદનાં પગલાં, હવે તા છાવરા,
તન ધર્મ ધન ઉન્નત ચહા તેા, સુરભિની સેવા કરે. વ્યાધિ વધ્યા જે રગ રગે તેા, શી રીતે સાજા થશે ?
ગૈા માત જે નિર્મૂળ હશે તેા, શી રીતે તાજા હશે ? અરજી અમારી ગરજી થઇ, સુણી આ પથે પ્રિય ? સંચા; તન ધર્મ ધન ઉન્નત રહેા તેા, સુરભિની સેવા કરે. આખા જીવનની એજ માતા, સામ્ચની ત્રાતા તથા,
કારણુ જીવન એના ધૃતાદિક, સાધને શૈાભે સદા; શાથી અરે આ માનવી ? જાતે પગે મૂકો છો;
તન ધર્મ ધન ઉન્નત ચહા તા, સુરભિની સેવા કરે. મ્હારી સમીપે ગાયના ગાવિંદ, સમ વાસા હજો,
મુજને સદા પ્રભુતા ભરી, ગેા માતનાં દર્શન હજો; અમને વિલેાકી માજી હૈ ? અમ પાપ પુજો પરહર, તન ધર્મ ધન ઉન્નત ચહા તેા, સુરભિની સેવા કરે.
For Private And Personal Use Only
દ
હ
0
૧૧