________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૧), તૃષાતુર મધ્યાન્હ સમયમાં, જેમ સુના જળ પાન વિના;
પુખ સુનાં માધુર્ય વિના ને, હૃદય સુનાં ભગવાન વિના. ૩ પાણી વિના પનઘટ સહુ સૂના, દેહ સુના નિજ આત્મ વિના;
વ્યાપારી સુના વ્યાપાર વિના, સદગૃહસ્થસુના સન્નારી વિના નયન સુનાં શુભ પ્રેમ વિના, વળી મરદ સુના દિલ હામવિના;
પુષ્પ સુનાં માધુર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના ૪ દાસ તુલસી સિય રામ વિના, સુરદાસ સુના શ્રી કૃષ્ણ વિના;
ગુરૂરાય સુના સાધવિના, ને શિષ્ય સુના સ૬ પ્રશ્ન વિના; અશ્વાર સુના નિજ અશ્વ વિના, જન માલ સુના ઉદ્યાન વિના;
દસ્ત સુના દિલદાર વિના તેમ, હૃદય સુનાં ભગવાન વિના. ૫ સંન્યાસી સુના કરદંડ વિના, શિવ ભક્ત સુના મહાદેવ વિના;
પુત્ર સુના નિજ માતતાતની, ચરણ કમળની સેવ વિના; વષ રૂતુ વર્ષાદ વિના, દાનેશ્વર યદ્વત્ દાન વિના;
પુષ્પ સુનાં સન્દર્ય વિનાને, હૃદય સુનાં ભગવાન વિના. ૬. ફરી ફરી માનવને મેળે, અરે? ભાઈ ! આ ક્યાં મળશે?
પર ઉપકાર તથા પરમેશ્વર, ઉભય વિના ભય કેમ ટળશે ? જેમ કામી કામિની વિણ વિહવળ, માની સુના જેમ માનવિના દસ્ત સુના દિલદાર વિના ને, હૃદય સુનાં ભગવાન વિના. ૭
મુકાઈના (૨)
| શિખરિણી. હવે પૂજા કરી વિખરતી મહાવસ્તુ સઘળી તકાસી જઈને નયન ગિરિમાંથી વહી નદી દિનેને રાત્રીએ તુજ વિરહમાં મહેં નિરગમ્યાં છતાં વ્હાલા ? હારા દુઃખહરણ ભેટા નવ થયા. ૧
For Private And Personal Use Only