________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કદી પૃથ્વી સાથે, નથી શિર નમાવ્યું ગુરૂપ્રતિ,
છતાં શાન્તિ શાન્તિ, કરી કર દયા હું દિનપ્રતિ. ૧૧ કદી ચહ્યું હારાં, કરી શકી હજી દર્શન નથી.
કદી જીલ્લા હારા, ગુણ રટી શકીએ કંઈ નથી. કદી શ્રોત્રે હારા, ગુણ શ્રવણથી પૂનિત નથી;
છતાં શાન્તિ શાન્તિ, કર કર દયા હું દિનપ્રતિ. ૧૨ દુહા—અવગુણ સર્વે ઘટ ભર્યા, છું અવગુણને ઝીઝ;
અછત પ્રભુ! પણ કરગ્રહી, લજ્જા રાખો આજ. ૧૩
અદનમ. (૩)
- શાર્દૂલવિક્રીડિતમ. ગળામાં વિષ રેડીં-ઝેર કરયું, અદશ્ય જેણે રહી,
સંબંધી પ્રતિ વાતચીત કરવા, એકે ઘડી ના રહી, ઉદ્યોગો કરતાં દધી ન દમડી, કિન્તુ કહે ક્ષાર છે,
એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહ નમસ્કાર છે. ૧ સંતાપી સુકવ્યું સદૈવ મુખડું, આશા રહી ના કશી,
સંસારી ગૃહમાં જઈ રહંકડ્યું, ત્યાં તે વસી રાક્ષસી સૂકાવી દીધી છેક આ નયનની, વહેતી હવે ધાર છે.
એવા કેઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. ૨ સંસારી સુખમાં જણાવ્યું દુખડું, ઈચ્છા તજવી દીધી,
બ્રહ્માનન્દ સમુદ્રની લહરિઓ, કેરી પિયાલી પીધી; જરાયે પણ વિશ્વના અણગમે, જેણે દધો યાર છે.
એવા કોઈ અદશ્ય ઈષ્ટ જનને, નેહે નમસ્કાર છે. ૩ જ્યાં કે હું જગ અર્થ પ્રાપ્ત કરવા, મેહે કુટું છું મથી, તેયે તેની કૃપાવડે ફલ ગુહી, લેભાઈ જાતા નથી
For Private And Personal Use Only