________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૭)
સોંઘાં થયાં અનાજ, ઘટી ગયા સઘળા ભાવેા, ફરી ફરી કરી લલકાર, ખેડૂતા લેતા લ્હાવા; આઠ દિવસ તે રહેા, ખીજ એવા દ્યો અમને, પછી આવવા મેઘરાજ ? વિનવીશું તમને, સર્વેનાં મન શાન્ત, અષાડા મેલા આબ્યા,
વાહવાહ થઇ હેર, એમ ઉચ્ચાર કરાયૈા; વહિં ગ્યા દિન દસ ખાર, માંડયુ' પછી ઉંચે જોવા, બદલ્યા સવે ડ્ડાળ, આભલું માંડયું છેાવા. પુષ્કળ જોઈએ ઘામ, છતાં શીતળતા પડતી,
થઇને વારંવાર, વાયુની લહરી નડતી; દો સૂષા દો ષા, દોય શિયર દો ઝટજ,
એ કહેવત અનુસાર, ઘડિઓ મેલ્લે ઘાટજ ચાર દિવસ નવ જતાં, ઝડી વરસી મૃગશિરમાં,
ઉત્ત્પત્તિ થઇ રહી ત્યાં, કાતરાની ખેતરમાં; ખાધા નવ અક્રૂર, નહિ પુષ્કળ પણ ક્યાંહી,
હવે જણાઇ જરૂર, મેઘ પણ નાન્યેા આંહી. જોઈએ જમવા શેર, તત્ર ઘડું ભાર સરે શું ?
વર્ષોની અતિ તાણુ, તત્ર ઝડી એક કરે શું? ઉગ્યાં આછાં ઘાસ, ચતુષ્પદ્મ પૂર્ણ ચરે શું ?
નદીમાં પાણી લગાર, નાવડું તત્ર ક્રૂ શુ ? આમાં વરસે યદા, પાધરા મહિના ખારે,
એવાં લેાકા ખધા, વૃદ્ધનાં વાક્ય ઉચારે. એ આર્કાય ગયા, વિના વૃષ્ટિએ ખાલી,
દીધી આટલું થયાં, અ અષાડે તાલી. ધરે ન હૈડું ધીર, સહુ જન અતિ અકળાતા, સુસવાટા દઈ નિત્ય, વાયરા બહુ બહુ ન્હાતા;
For Private And Personal Use Only
દ
૧૦
૧૧