________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮ )
એ વાયુ ઈશાન ખૂણુ, નૈઋત્યથી જાતા, દે દુષ્કાળ નિશાન, ભાળી પદ્મ:થરથર થાતા. હુજીએ આતા ઘુમે, દુષ્ટ છપ્પનના દહાડા, કૈક વસ્તિને ઠામ, ઉડે છે હજીયે હાડા; હિ દુધનાં દેનાર, પક્ષીએ મુઆ અનંતાં, હા હા ! કષ્ટ અપાર, સ્મરણથી અશ્રુ વહુતાં, વળી નથી કળ કંઇક, એ થપ્પડની હજીએ,
રખે એણુ એ દીન, ભ્રષ્ટ કરમેથી ભજીએ; અન્ન ઘાસના હતા, સંધરા એ સાથે તેા,
એમાંનુ નથી અલ્પ, ગામડામાં હાલે તે, ગાય ભેંશ મરી ગયાં, એથી પય ધૃત માઠાં છે,
પયધૃત વિષ્ણુ ખેડૂત, તણાં પગમળ નાઠાં છે; સુખ દુઃખ સહીને શીર, છતાં જન ખેતી કરે છે, મળદ તણી માંઘાશ, હાલ વળી અત્ર અરે છે ! ! શું ધરવા વિશ્વાસ ! હૃદય સહુનાં ડગમગ છે, કેમ વહેં આ વર્ષે, નરમ નરમ નરપગ છે; એમ કરી ઉત્પાત, ખેડુ સર્વે કકળે છે, ક્યારે વર્ષા થાય, એવી ઉમી ઉછળે છે. પુનર્વસુનું પાણી, નકામુ છે અ’કુરને, પણ એ અમૃત સમાન, બતાવા છે ? તલપુરને, અહિં તે હજીએ એમ, છે સાધારણ દુ:ખડાં; પાધરના તા ગ્રામ્ય, જનાનાં સૂક્યાં મુખડાં, નથી ચરવા કાજ, કોઈ સ્થળમાંહી લેશે, જોઈ આજ સુધી શાહ, ચારવા જાય વિદેશે; * અગણિત.
તૃણુ
For Private And Personal Use Only
૧૨
૧૩
૧૪
૧૫
૧૬
૧૭