________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૬) મનુષ્ય જન્મ ઉચ્ચ એ, અમૂલ્ય દીન આજ છે,
કરે પ્રકૃષ્ટ કાર્ય, એક પંથ દેય કાજ છે.
રાહિમાનીયાજા. (૨)
છંદ–રાળા. લગભગ માસ અષાઢ, પૂર્ણ વર્ષને ચાલ્યું,
પણ નહી છોટે એક, આભથી પડતાં ભાલ્યા, આજ અગર કે કાલ, વરસશે મેઉલા રાજા,
જેતાં વાટડી એમ, વદ્યા તકના દિન ઝાઝા. આશભરી આકાશ જોઈ, ઉંડી ગઈ આંખે,
મેઘ મહેર કરી તેમ-છાટો નવ નાંખે; સમય તણે સહુ ખેલ, સમે હૃદયે રમી આવે,
આંખ ઉઘાડી કર્યો, શુષ્ક તૃણ તન તલસાવે. સંતાણું કયાં? જઈ, વિજળીના વડ ઝણકારા,
વાદળના ઘુઘવાટ, ભર્યા વાગે ભણકારા; ક્યાં અવની ! હે તજી, મનહર સાડી લીલી,
કે જે પર થતી આજ, પુષ્પની ટપકી પીળી. વૃદ્ધવચન વિશ્વાસ-ધરીને જોઈએ ટાળા,
વળી વિકાશી ખાસ, ગગનમાં જોઈએ ચાળા; કૃતિકાએ કલ્યાણ, કર્યું નહિ ત્યાંથી નિરાશા,
રેયણ બોંતર બલ્યા, ત્યારથી અવળા પાસા. પણ મનમાં હતી હામ, અન્તમાંહી રેલાતાં,
વાવ્યાં બીજ અસંખ્ય, ખેડુતે નવ અચકાતાં; ઉગ્યાં તૃણ અંકુર, ઉગિઆં અન્ન રૂપાળાં,
વૃક્ષણ સહુ પત્ર, થયાં સુન્દર રસવાળાં.
For Private And Personal Use Only