________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦૪
બીજાની છાયા તે, શરદ ઋતુનાં વાદળ સમી,
ક્ષણે આવી ચાલે, નયન ચપળાના દળ સમી; તમારી છાયા તે, સુરતર તણા પલ્લવ ઘરે,
પિતા ! પ્યારા મ્હારા ? મમ દુ:ખ નિવારો સુખ કરે. પડ્યો પાસે હારે, શરણ જનની લાજ તુજને,
ચઢા વ્હાલા! વ્હારે, પ્રતિ બહુ છેનાથ! મુજને; તજ્યા ખરા ક્યારા, તવ ચરણુ મીઠ્ઠો જલ ધરો,
૫
પ્રભા ! પ્યારા ! મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ઘણા હું દોડ્યો છુ, મૃગજળ નિહાળી અહીં હતીં,
છતાં પાણી કયાંર્ક, ભવઅટવીંમાંહી મળ્યુ નહી; હવે થાયે હું તેા, ચરણ શુભ ભક્તિ જળ ઝર; પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરો. ૭ કારૂ છેરૂ તે, પ્રભુ ! કક્રિક કાળે થઈ શકે, પિતા માતા તે તે, કઢિય નવ તેવાં ખની શકે; નમેરૂ' છે.રૂ' છુ, જરૂર નભવી લ્યેા પદ્મ ભરા,
પ્રભેા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ભર્યા છે સિન્ધુ આ, વિષયરૂપ ખારા જળ થકી,
અમારી નાકા તે, વચ જઇ ચઢી વા ખળ થકી; નિરાશા આશાઓ, અલમય તર ંગા હિરા,
For Private And Personal Use Only
.
પ્રભા ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. જગન્માયા કાયા, પ્રિયતમ ગણું કેઇ રીતથી;
ત્યજી ચાલ્યા કેઇ, ત્યજી જવુ અમારે જગતથી; તમેા સાચા ઈશા, જીવન ! સુખદાતા ! ઉર ઠેર
પ્રભુ ! પ્યારા મ્હારા ! મમ દુ:ખ નિવારી સુખ કરે. ૧૦
૯