________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( પર ) જે મેળવી કરી નથી મેળવવું, સચિત્ ને આનંદ જહાં,
તે પદ અપકવિરતિ નિર્ભય, અખંડ અનુભવ વાસ તહાં ૩૨ ઉર અધિક વૈરાગ્ય ઉપજે, પ્રભુમાં પ્રીતિ થઈ બમણું,
અજર અમર નિર્ભયપદ વસવા, તત્પર થયાં પુરૂષ રમણી; સત્ય રંગ વૈરાગ્યતણો, રંગાયા દિલપટ પર જ્યારે,
સમજાણું જૂઠી જગ બ્રાન્તિ, એ ઉપદેશ ગૃહ્યો ત્યારે. ૩૩ એ રીતે પતિએ ઉપદેશી, ત્રિયા સમજી જાતે ઘટમાં,
હવે નાથ ! વિરતિ ઘટ ઉપજી, કદી ન પડશું ખટપટમાં, જે રીતે પ્રભુ આવી મળે તે, ઉપાય સર્વે આદરવા,
નિર્ભય પરમાનન્દ પામવા, ગુરૂ સમીપ જઈએ ઠરવા. ૩૪ પતિ પ્રમદા બે ચાલી નીકળ્યાં, સદ્ગુરૂજીને શરણે પડ્યાં,
પ્રભુ ભજનની ધૂન લગાવી, કટિકસી પરિપુ સાથે લડ્યાં દારુણ તપ આદરિયાં પ્રેમ, પરમ અહિંસા વ્રત પાલ્યાં.
અનન્ત કાળનાં વિપદ ભરેલાં, કર્મતણું દળીયાં ટાળ્યાં. ૩૫ (બધા સર્વે ટાળી ભાવી, અપૂર્વ લીલા આતમની,
પરમ કૃતારથ થયાં હેજમાં, મહેર થતાં પરમાતમની; અલખ જગાવે છે હજી જગમાં પરમ પુરૂષ કીધો યારો,
થયો સમાગમ મુજને તેઓ, કે એક દિવસ સારો. ૩૬ કઈક દિવસ કાત્યાએ સાથે, દેવ બળેથી વિયોગ થયે,
પછી સદગુરૂવર કેરી સમીપે, એક દિવસ હું આવી રહ્યો, અહો ભાગ્ય જે ઘડીએ આવી, ઘટમાં વિરતિ વસે સાચી, થાય અછત અનવદ્ય અખંડિત, બ્રહ્મદશામાં રહે રાચી. ૩૭
भोगे रोगभयं कुलेक्षयभयं वित्ते नृपालाद्भयं मौने दैन्यभयं बले रिपुभयं देहे कृतान्ताद्भयम् । शास्त्रे वादभयं गुणे खलभयं रूपे जरायाभयं सचे वस्तुभयान्वितं भुविनृणां वैराग्यमेवाभयम्
For Private And Personal Use Only