________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪૬) છાને માને હૃદય ઘુસિને, કઈ મુજને સતાવે,
ચારા હારા પિયુ વિણ હુને, નેનમાં નિન્દ નાવે. ૪ બીજાં વારિ અમૃત સરખાં, વિશ્વને જ ભાસે,
સ્વાતિ કેરા ફગત જળથી, ચાતકી રાજી થાશે; કેકિલા તે કલરવ કરે, આમ્રમાં લાગ આવ્યે,
પ્યારા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દ નાવે. ૫ ગાંડીઘેલી પણ પિયુતનું, માનિતી હું સુનારી,
સ્વામીજીના રસકસ બની, કંઠમાં બાઝ નારી; જેવાં તેવાં વચન મુજનાં, નાથ ત્યાં સ્નેહ લાવે,
પ્યારા હારા પિયુ વિણ દહને, નેનમાં નિન્દ નાવે. ૬ કઈ રીતે જગત જનનાં, તત્વમાં મેળ આણું,
કયાં રાત્રિને રવિ કિરણ કયાં, એક્ય શી રીત જાણું! સંસારીનાં કલુષિત દિલ, સ્વર્ગમાં શું સુહાવે ?
પ્યારા મહારા પિયુ વિણ ને, નેનમાં નિન્દ નાવે. ૭ જ્યારે ત્યારે જગત જન આ, પ્રેમનાં પંથ થાશે,
ત્યારે જાતે અનુભવ રસે, માર્ગી થઈને રસાશે, મહારા વિશ્વ ગગન વસતા, લેક આવી વધાવે,
પ્યારા મહારા પિયુ વિણ —ને, નેનમાં નિન્દ નાવે. ૮ આ છે જૂદા નથી નથી બધે, મેંઘિલા સ્પર્શ કાન્ત,
છાયા શીળી નથી નથી બધે, કલ્પ કરી પ્રશાન્ત; કેઈ કેરા પુનિત ઉરમાં, આત્મ ઝાંખી જણાવે,
પ્યારા હારા પિયુ વિણ મહિને, નેનમાં નિન્દ નાવે. ૯
For Private And Personal Use Only