________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૪
)
निर्भयस्थानक्यांहशे १ (२५)
શાર્દૂલવિક્રીડિત. સ્વસ્તિશ્રી ગુજરાત દેશ શુચિ છે, તેની દિશા ઉત્તરા,
તેની મધ્ય વિરાજતો ગિરિપતિ, અર્બદ છે શ્રીકરા શોભે પુષ્પિત વૃક્ષથી મનહરા, સૌન્દર્ય વાળી ધરા,
જ્યાં ત્યાં નિર્મળ વારિના વહિ રહ્યા, ઘંઘાટ કારી ઝરા. ૧ શુ છે ગગને જઈ વિધુ રૂપી, વ્હાલી તણું મુખ જે,
એવાં આનન નાથરૂપ ગિરિનાં, લેતાં અતિ સુખને; જાશે લાજ સ્વમિત્રની રતિ તણું, નિર્લજજ આ કાર્યથી,
જાણી તે ગિરિ મિત્ર વાયુ ઘનથી, આચ્છાદતે તે નથી. ૨ આવી દેશ વિદેશથી જન ઘણું, આરામ લેવા રહે,
યેગી સિદ્ધ અનેક આશ્રમ કરી, વિશ્વાત્મ દષ્ટિ લહે, સંસ્કારી નિજ શિષ્યને ગુરૂજને, છાનીય શિક્ષા કહે,
એ કે પુરૂષ? ત્યાં જઈ નહી, સંસારી તાપે દહે. ૩ સ્નેહી સુહદ નારીનાથ મળીને, કિ સમાજે કરે,
ખેલે ખેલ ધરા તળે તરૂપરે, સાથે વળી સંચરે; કંઠકંઠ મિલાવવા થકી થયા, રાગ વને વિસ્તરે,
બ્રહ્માનન્દ સમુદ્રને લઘુ શિશું, કોને દિલે ના કરે? ૪ કોઈ દંપર્તા ત્યાં કને જઈ ચઢ્યાં, સંસ્કાર વાળાં છતાં,
સ્વાભાવિક જુવાનના બળ વશે, કંદર્પ દપી હતાં; શભુશ્રી અચલેશ્વરે સ્થિતિ કરી, મધ્યાન્હ ગાળે જતાં,
બીજે દર્શન કરી ફરી ઝટ ફર્યા, સ્વસ્થાન સંધ્યા થતાં. ૫ પાસે છોડ ગુલાબ ચંપતરૂ, ઈત્યાદિના ઉપરે,
પુના ઉત કુલ્લ ગુચછ દપતા, આનંદ આપે ખરે; ચારી પુષ્પ ભણી વળી કુસુમ એ, વક્ષેથી ચુંટી લીધાં, કિ હાર લલિત અન્ય છડીઓ, એ આદિ ગ્રંથી દીધાં. ૬
For Private And Personal Use Only