________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૫).
અન્ધા તણા અન્ધા અને, વ્હાલાં તણા શત્રુ વડા; શત્રુ તણા મિત્રને, નીતિ વિભેદક પાવડા. ૧૨
સ્વાર્થિઓને ઉપદેશ, નિત્યેય એના એજ વસ્ત્રો, રાજવી? શાં ધારવાં? નિત્યેય એનાં એજ ભેજન, શાં ગળે ઉતારવાં?
એમાં મજા આવે નહી, ભજન રૂડાં કરિએ નવાં. એ રીત છે ચતુરાઈની, “શું રૂડાં કરિએ નવાં.
નિજ નારીમાં તે ગરીબ પણ, પ્રેમાદ્ધ પૂરણ હોય છે, માટે પરાઈ નારીમાં આશક, મરદ જન સોય છે,
વેશ્યા તણું નવ રંગને, સાચા ચતુર જન પારખે, શૃંગારના સાહિત્યને, રસવન્ત પુરૂષે ઓળખે,
કવિવચન. નાદાન એવા બોધથી, નાદાન નરપતિઓ ભમે, પરનારીના કંટક વચ્ચે, આનન્દભર પ્રેમે રમે;
જેવાં પતંગ દિવા વિષે, વ્યાહથી બળી જાય છે; લુચ્ચી નઠારી નારીમાં, નૃપ એમ અન્ધા થાય છે.
કાંત પ્રમેહ વડે મરે, યાતે નઠારા દર્દથી; પણ દુષ્ટ એવા રાજવી, કદિએ સુખી થાતા નથી,
નિજ નેત્રથી જોતા નથી, પર નેત્રથી જોતા સદા; નિજ નારીમાં હોતા નથી, પર નારીમાં મ્હાતા તથા. ૧૬
સ્વાર્થિઓને બેધ. બાજી રમ્યા વિણ ચતુરતા, બાપૂ? કદી આવે નહી, પત્તાં વિષે રમિયે ઘડી, એ જન્મને લ્હાવે સહી;
કરવી ક્રિડા ખુબ ધૂતની, ને ઉંઘવું નીરાંતમાં, એ છે મજા આ જન્મની, નથી સાર બીજી વાતમાં. ૧૭
For Private And Personal Use Only