________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૫૦). વસ્ત્ર તણે ભક્ષક ઉન્દર છે, બિલાડી ઉન્દરને ભય છે,
બિલાડીનેશિર શ્વાન તણે ભય,નહાર શ્વાન તણે ભય છે ૧૯ નહારને ભય સિંહ સિંહને, પારધી ને ક્ષત્રી ભય છે,
પારધીને ભય સિંહ બીરાજે, ક્ષત્રિને પણ તે ભય છે; જેગીને ભય જુવતી કેરે; ભામિનીને નરને ભય છે,
ભેગીને શિર રેગ તણે ભય, રેગ તણે ઔષધ ભય છે. ૨૦ રાત્રિને ભય દિવસતણેને, રજની વાસરને ભય છે;
ચંદ્ર શીર ભય ક્ષીણ થવાને, સૂર્ય શિરે રાહુ ભય છે; પુસ્તકને ભય ઉધઈ કેરે, ઉધેઈને તેતર ભય છે,
જ્યાં ત્યાં જગમાં જુઓ સુન્દરિ! કહે કે નિર્ભય છે? ૨૧ ઉન્નત કુળમાં અવનતિરૂપ ભય, અવનતિને ઉન્નત ભય છે,
અગ્નિને જળરૂપ રહ્યો ભય, જળને અગ્નિનો ભય છે; પર્વતને ભય ઈન્દ્ર વજને, અવનીને સાગર ભય છે,
વિનાશને ભય ઉદ્ભવને છે, ઉદ્ભવને લયને ભય છે. ૨૨ અરણ્યને ભય દાવાનળને, એને મેઘતણે ભય છે,
મેઘ શીર ભય વાયુ કેરે, વાયુને પ્રેરક ભય છે, આપને ભય શૈત્ય સ્વરૂપે, શૈત્ય શીર આતપ ભય છે, | બાલ્ય દશાને યૌવનને શિર, સદેવ ગાજી રહ્યો ભય છે. ૨૩ વૈવન કેરી અવસ્થામાંહી, વિવિધ વિકારતણે ભય છે,
તથા તેહને વૃદ્ધ દશાને, વૃદ્ધામાંહીં મરણ ભય છે; આધિ ઉપાધિ નાના જાતિ, કેરે વિશ્વ વિષે ભય છે,
સર્વે વસ્તુ વિનાશી પ્યારી ! વિરતિ એકજ નિર્ભય છે. ૨૪ હે વ્હાલી ! ઘટમાં જાણ ત્ય, સુખ દુ:ખ સહુને શીર સદા,
લેખ લખ્યા કેમ? મિથ્યા થાશે, ઘટમાળા અટકે ન કદા, સમય વિચારે નિર્ભય નથી કંઈ, અનેક દષ્ટાન્ત દેખો,
રાય તનુજ પાંડવ વનમાંહી, સુખમાંથી એ દુઃખ લેખ. ૨૫
For Private And Personal Use Only