________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧ ) હવે રાક્ષસી વેગળી જાય ભાગી;
ખરી ચેતના પ્રેમની અંગ જાગી, પડે છે રૂડો મંદવારિ પ્રપાત,
ઉગે છે ખરૂં કોઈ રમ્ય પ્રભાત. હવે કેમ ભૂલો પડું જાણીબૂઝી,
મને તારી માર્ગોતણું સાન સૂઝી, અવિદ્યા પ્રિયાને લગાવીશ લાત, ઉગ્યું છે હવે કઈ રમ્ય પ્રભાત.
અરે ! પંથી સત્યપંથના. (૨)
ભુજંગી છંદ. કદા સ્ત્રી તણું રાનમાં ના ભુલાજે;
નહી મેહની કેફમાં મસ્ત થાજે, રૂડી વેણે હારી ઉમે પંથ હાજે,
અરે ! પંથ તું સત્યને પંથ જાજે. હને ચોર લેકે રખે લૂટલે ના;
મહા જુલ્મવાળા વળી ત્રાસ દે ના; પચે તેવી રીતે ખરાભાઈ ! ખાજે.
અરે ! પંથ તું સત્યને પંથ જાજે. કદી ચાલતે પાયમાં થાક લાગે,
વળી દુર્જનેની કદી ઠેસ વાગે; છતાં અન્ય પંથે જરા ના સુહાજે,
અરે પંથી તું સત્યને પંથ જાજે. મહા વિના તે આવશે પહેલ વહેલાં, નથી કાંઈ વચ્ચે પછી છેજ હેલાં,
For Private And Personal Use Only