________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૩). સેથી ઘણું તું હાલું છે, હે નયન? આખા અંગમાં;
ધર શાન્તિ ટળશે ભ્રાંતિ, લોભાઈશ નહી જગ જંગમાં; દીપક વિષેજ પતંગ જેમ, મહાઇને મરી જાય છે, થાશે દશા તુજ એમ સુખતો, તૃપ્તિમાં સહાય છે.
अशान्तस्य कुतः सुखम्.
૭
૧
જિત્તાવ છે. (૬)
| મંદાક્રાન્તા. કાયા કાચી ટકી ન શકે, હેજમાં નાશ પામે,
વારિમાને હિમકણ યથા, વારિમાંહી વિરામે; ચા ચંપાની લલિત કલિકા, અન્ય દિને ટળે છે;
એવી રૂડી સમજણ છતાં, ચિત્ત મહારૂં ચળે છે. અન્ય સ્ત્રીમાં તન મન થયું, કીર્તિને નાશ થાત,
શુદ્ધ પ્રાણી અવગુણી બની, લક્ષ ચોરાશી જાતે; હાલાજીમાં વસિત મનડું, અન્ય વ વળે છે,
એવી રૂડી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. પુત્રો થાતાં પરમ પદ શું? હાથ આવી શકે છે?
શાન્તિવાળું અગર દિલડું, બ્રહ્મજ્ઞાની બને છે? સર્વે એતે વધુ વધુ થતાં, વિશ્વ આશા વધે છે;
એવી સારી સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. કઈ પાસે ચપળ ગતિની, નિત્ય લક્ષમી ન જાણી,
રાજાઓને તુરત તજીને, દે કરી ધૂળ ધાણી; એના ચગે વિપ્નત પુરૂષ ની મતિઓ ખળે છે;
એવી સારા સમજણ છતાં, ચિત્ત તેમાં ચળે છે. સારી ખેતી બળદ પશુઓ, હાથી કે ઘડલાને,
ત્યાગી જાવું જગત વસવું, હાડલા થોડલા છે;
૩
૪
For Private And Personal Use Only