________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(RRC)
જાતાં જાતાં પવન જળનાં, વ્યૂહ ભેળાં થયાં જ્યાં; ભીનાં ભીનાં જળ વન પશુ, તેજ કાળે થયાં ત્યાં. આખી પૃથ્વી વિકસિત કરી, સૂર્ય શ્રી અસ્ત પામ્યા; કે ના પામ્યા ઘનદળ વડે, સ્વલ્પ તે ના જણાયા; ઘેાડી વારે જન ગણ ઘરે, મેઘરાજા પધાયાં; લાંબા દી’ના તૃષિત દિલના, ભાર કેના ઉતાર્યો.
શ્રવણળાય ? ( ૧૨ ) રિગીત.
હરણ ભવમાં હું વીણાના, શબ્દ સુંદર સાંભળ્યા; ત્યાં પારધીના હાથથી, ભંડાર જીવનના થા; શિર ખતમ કીધાં એકદમ, આણી દયા ઉરમાં નહી; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તેા ના થઇ ? રે ? ના થઇ. ૧ ભારગના અવતારમાં, લાગી વીણામાં પ્રીતડી;
ગુલ્તાન થઇ ડાલી રહ્યો, જાણી ન વાદી રીતડી; શક્તિ અધીએ ગુમ થઈ, નિજ ાત પર આધીન ગઈ; તોયે શ્રવણ ? તૃપ્તિ ત્સુને, તેા ના થઇ ? હા ? ના થઇ. ૨ જગ નાટય કેરાં ગીત માટે, ભાવ ધરીને બહુ ભમ્યા;
કટક વને વિચર્ચા છતાં, વીતરાગના પથ ના ગમ્યા; દુક્કડ સતારની શેખમાં, ઉમ્મર બધીએ વહી ગઇ;
તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તા ના થઇ ? રે ? ના થઇ. ૩ બાળક તણા પ્રિય કઠને, કાલા છતાં વ્હાલા કર્યો;
શુક સારિકાના વાદ અર્થે, કાન ત્યાં જઇને ધર્યો; કાયલ તણા ટહુકારની, મૃદુતા લલિત લક્ષે લડ્ડી; તાયે શ્રવણ ? તૃપ્તિ હને, તેા ના થઇ ? રે ના થઇ.
For Private And Personal Use Only