________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૧), અમ હદય નભ મંડળ વિષે, વાદળ છવાયાં પાપનાં;
એ દૂર કરે નાથજી? આપી સુદર્શન આપનાં. ૧ માર્ગો હવે ખૂલ્લા થયા, પરગામ જાવા કારણે;
અમ માર્ગને ખૂલ્લા કરે, પ્રભુ ? આવતાં તમ બારણે; નિર્મળ મનહર ચન્દ્રમાની, સેમ્ય ઝાંખી થાય છે,
ને વાયુ પણ સુન્દર પણે, તને સ્પશી સુખકર હાય છે. ૨ પરમાર્થ પથમય ચન્દ્રમા, અમને ઘણે હાલે વિભુ?
એ ચન્દ્રની ઝાંખી થતાં, દૂર કરે દુઃખને પ્રભુ ? ઈષ્ય સ્વરૂપ કાદવ તણું, લય ભાવના અધુના કરે;
સદ્ભાવના સરવર તણાં, વિદને બધાં અળગાં કરે. ૩ જે જે સુપળે ચાલતાં, આપદ્ વિપદ્ અમને નડે;
તે તે સમયમાં સ્વાય કરવી, એગ્ય છે પ્રભુ આપને, નિજ બાળની સંભાળ લેવા, તાતનો સત્ ધર્મ છે;
ને તાતનું પૂજન મરણ, એ પુત્રનાં સત્કર્મ છે. અમ વાણી સત્ય વટાવીને, નિર્મળ કરે છે ચિધ્રના?
સહુ પ્રાણિની સેવા કરાવી, દેષ કાપો દેહના; વર્ષારૂતુની ગર્જના સમ, તરંગ મનના પરહરે;
અમ બારણે પ્રભુ? આવવા, ઉત્સાહ પૂર્વક પદ ભરે. ૫
હું ઝાછું ઘમ શમા (૪૩ ).
હરિગીત–છન્દ. નયને અમી તે છે નહી, નથી અન્યના દુઃખમાં દુઃખી;
હાર વિમળ દિલડાં નથી, નથી અન્યના સુખમાં સુખી; દેહાભિમાન ગયું નથી, છે દેહના અધ્યાસમાં
તું ત્યાં સુધી હું બ્રહ્મ છું, એવું મુખે બેલીશમા. ૧ १ महंब्रह्मास्मि.
For Private And Personal Use Only