________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૧૦) પ્યાર અમારાં કાવ્યને, રસવાદી જન નહી વાંચશો
જે વાંચશે તે હૃદયમાં, પરિપૂર્ણ કાન્વિત થશે; આ વિશ્વ કેરા રસ બધા, જળ ઝાંઝવા જેવા થશે;
નહિ બ્રહ્મના ભેગી થશે, ને વિશ્વના રસ રહી જશે. ૨ તો કૈ રા: એ ભાવના, આ કાવ્ય કેરૂ સૂત્ર છે;
રસ અરસ અદ્વૈત કરતાં, માત્ર રસતા પૂર્ણ છે; આ વિશ્વકેરાં સંખ્યતે, છે શર્કરાનાં રમકડાં,
દેખાવ નાના થાય પણું, ત્યાં રસ ભરેલી શર્કરા. એવી રીતે સન્દર્યતા, આલ્હાદતા આ વિશ્વની;
વિશ્વ સ્વરૂપ દેખાય પણ, રસતા બધી જગનાથની, જગનાથ છે જગનાથ છે, જગનાથ એક જ પૂર્ણ છે;
કરતાં મજાની શોધ ત્યાં, જગનાથ વણ શું અન્ય છે? હ? લેખીની કે પત્રને, અવકાશ અહિંયાં છે નહી,
તોયે અમે જે દેખ્યું તે, આભાસ પુરતું લખ્યું છે; આ લોચનાની લેખના, કહિને રૂમ વિરમી રહી,
ઉતમ ની ભાવના, રસરાજમાં વિરમી ગઈ. ૫ એવા અમારા કાવ્યના, ભેગી હશે જે તે થશે
પ્રભુ પ્રેમ કેરાં અશ્રુને, અધિકાર સુધી વહાવશે; કરશે અમર આ દેહને, કરશે અમર રસ ભેગતા, રહેશે અમર આનંદતા, જાશે બધી શેકાÁતા.
હુ-તુ. (૪૨)
હરિગીત-છન્દ. આવી શર૬ રઆિમણી, આકાશ આ નિર્મળ થયું; તે પણ અમારું હૃદય આ, નિર્મળ જરા પણ ના થયું;
For Private And Personal Use Only