________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૦૨ )
જેમ સ્વપ્નમાં કાઇ સુન્દરી, આલિંગન દઈ છળી ાતી; એમ જુવાની કાઇ પુરૂષ કે, નારીમાં સ્થિર નથી થાતી. ૪ પવન દેવના પ્રમળ ઝપાટે, શુષ્કપત્ર ઉડી જાતાં,
સ્વાશ્રમ તજીને ક્ષણભર માંહી, દૂર પ્રદેશે દરશાતાં; એમ યુવાવસ્થાની આંધી, શાંતિ ભક્તિ ઉડાવે છે;
હૃદય ક્ષેત્રથી વિમળ વિરતિ, ધ્યાન જ્ઞાન વણસાવે છે. ધાન્ય તણા સહુ છે।ડ તણી સ્થિતિ, ફળ આવ્યા સુધી રહે છે;
લના ઉદ્ગમ સર્વ ધાન્યના, છેડ જલ્દી સુકવી દે છે; કામળ કાયા નિર્મળ માયા, મળી આજે આપણ ને છે;
કામ ક્લાદ્ગમ પકવ દેહ કરી, ક્ષણમાં શુષ્ક કરી લે છે. ૬ સિન્ધુ વડા ગંભીર દિસે તે, મર્યાદાને નથી તજતે);
ઉછળે લહરી પ્રસરે તે પણ, બે મર્યાદ નથી ભજતા; ક્ષણભર સુધી રહેનાર જુવાની, નિજ મર્યાદા ત્યાગ કરે;
માત તાત નિજ વંશ ગોત્રની, લાજ થકી દિનાજ ડરે. ૭ અહા ? અપાર સમુદ્ર તાળું, તરવાનું કદિ સુલભા અને;
પણ યુવાનના સૂક્ષ્મ સિન્ધુનુ,તરવું તેતેા ના જ અને; આમ છતાં પણ સદ્ગુરૂ ધે, જીવાનીમાં ઘસડાય નહી;
તે સજ્જનમાં શ્રેષ્ઠ પુરૂષને, હજાર વાર છે ધન્ય સહી. ૮
વાચોનેોધન ? ( ૪૬) હરિગીત-હન્દ.
પ્યારાં અમારાં કાવ્યને પ્રિય ! બ્રહ્મચારી વાંચશે; નહિ વાંચશેા તે હૃદયમાં, પરિપૂર્ણ શાકાન્વિત થશે; રસરાજ કેરી રેલડીની, વાંછના જો રહી જશે; નહિ વિશ્વના સુખીયા થશેા, ને બ્રહ્મ યાતિ: રહી જશે. ૧
For Private And Personal Use Only