________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧૭૬) ગ્રાહત પહશેના? (૪)
હરિગીત–છદ. જો અહીં આ હિન્દમાં; જલપાન કીધું હિન્દનું;
વિચર્યો તથા આ હિન્દમાં, પાલન કર્યું આ હિન્દનું પૃથુરાય એવા ભૂપનું, કાબૂલ વિષે મરવું થયું;
ઉત્તર અને દે એ સખે? લ્હારૂં મરણ તે ક્યાં થશે ? ૧ શ્રી કૃષ્ણની વાડી વિશદ, ફાલી અને કુલી હતી;
કુલ વિષે આલ્હાદતી, વેણુ મધુર હાતી હતી, પીંડારકે એ કૃષ્ણની પ્રતિમા, વિલય પામી ગઈ,
સમજવું કશું જાતું નથી; આ હાડકયાં પડશે જઈ? ૨ અધત્વથી પૂર્ણ બધી, પૂર્વ વિષે તેજસ ભરે;
એ સ્થાન પ્રતિ રૂષિ મુનિજને, બેહસ્ત જેડી કરગરે, એ સૂર્યની પશ્ચિમ વિષે, મૂર્તિ વિલય પામે સહી;
જાયું કશું જાતું નથી, આ હાડ ક્યાં પડશે જઈ? ૩ લંકા મધુરી હારી છે, લંકા તણે હું નાથ છું,
મ્હારા મધુરા મહેલમાં, મુજ સુન્દરીને સાથ છું; નગરી રહીં એ એક ગમ, રણમાં મુ રાવણ રહી;
જાયું કશું જાતું નથી, આ હાડ કયાં પડશે જઈ? ૪ દક્ષિણ વિષે જન્મી જને, ઉત્તર વિષે જેને મરે,
ઉત્તર વિષે જન્મેલ જન, દક્ષિણ વિષે રહિને મરે; પશ્ચિમ તણું જન પૂર્વમાં, ને પૂર્વના પશ્ચિમ વિષે;
ઉત્તર મને દે હે સખે? હારૂં મરણ પણ ક્યાં થશે? ૫ હા હા અકળ ગતિ દૈવની, ક્યાં જન્મવું? મરવું તથા
દુર્ઘટ ઘણે છે પંથને, સુખ દુ:ખ ક્ષણિક છે સર્વથા; હારી દશા મુજ કર નથી, તે અન્યની શું કહું કથા ? આથી હવે મુજ શું થશે? તજી એ દિધીચિંતામુદા. ૬
For Private And Personal Use Only