________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૮૧) શ્રીમggવાત્રિ. (૨૨)
હરિગીત- છન્દ. મુજ નાથ કેરા રાનમાં, દર્શન અને નિત્યે થશે.
સુખ દુઃખ ભર્યા દિવસો બધા, રઘુનાથના સંગે જશે; એવા ઉમળકા સાથ મુજ, સંગાથ જે આવી સહી;
એ જાન સરખી જાનકી, આ રાનમાંથી ક્યાં ગઈ? પ્રિય દેવીના વિરહ ભરેલી, આંસુડાંથી આંખડી,
વર્ષો તણું જળથી ભરી, જાણે કમળની પાંખડી; શ્રીરામજી લક્ષમણ સહિત, શોધે સીતાની સંચરે;
જ્યાં ત્યાં જનક તનયા દિડી, એવું વને પુછ્યા કરે. એવી રીતે ફરતાં છતાં, સુગ્રીવને આશ્રમ ગયા;
હનુમાન સહ સુગ્રીવના, નિર્મળ પણે સ્નેહી થયા, સુગ્રીવ કહે કે એક નારી, દૈત્ય હરિ જાતે હત;
દેખાવડા સમય પર, જાતે અમે જે હતે. એ નારીએ આકન્દતાં, આભૂષણો ફેક્યાં હતાં,
એ સર્વ રાખ્યાં છે અમે, હું રાજી તમને આપતા, એવું કહી સીતા તણું, આભૂષણે આપી દીધાં
નયને નિહાળી રાઘવે, સૌ ઓળખી જલદી લીધાં. વિહળ બન્યા પ્રભુ દેખને હા? એ પ્રિયા જન ક્યાં હશે?
હે ભાઈ લક્ષમણ? જાનકીની, શી દશા હાલે હશે? તું જોઈને ઓળખ બધાં, કંકણ કડાં સીતા તણું;
આ સર્વ છે મેજૂદ પણ, સીતા વિના શા કામનાં પ લક્ષ્મણ વદ્યા એનાં ઘરાણુ, ભાઈ? ઓળખતે નથી
આ લગ્નથી આરંભંને, સીતા વદન જેતે નથી;
For Private And Personal Use Only